ગુજરાત નું ગૌરવ : પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થશે એક મુઠી ઊંચેરા માનવી શ્રી ડો. જગદીશ ત્રિવેદી
પદ્મ પુરસ્કારો – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, માં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે ‘પદ્મશ્રી’ એનાયત…
