મહેસાણાથી અંબાજી શક્તિપીઠ જવા 16મી સુધી 80 બસો દોડશે
યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા કાર્યક્રમને લઇને સરકારના માર્ગદર્શનમાં દરેક જિલ્લા કક્ષાાએથી અંબાજી મંદિર ટ્રષ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને નિ:શુલ્ક દર્શનાર્થે લઇ જવા માટે આગામી તા.12થી 16 દરમ્યાન…
