રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની ફરિયાદ : 5ને અમદાવાદ ખસેડાયા
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નામાંકિત શ્રી માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે…
