Month: February 2024

વિસનગરમાં સોનાનો દોરો ઝુંટવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

વિસનગરમાં ભિક્ષાવૃતિ કરવા નિકળેલા વ્યંઢળને વિસનગરમાં ‘તમે ભિક્ષાવૃત્તિ કેમ કરો છો’ કહી ધોકા વડે માર મારી, ગળામાં પહેરેલા સોનાના દોરાની ઝુંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ…

પાલનપુર UGVCL ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ‌રૂ.50 હજારની લાંચ લેતાં ઝડપાયો

ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાલનપુર વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને ગુરૂવારે કોન્ટ્રાકટરનું મંજુર થયેલું ટેન્ડર એપ્રુવ કરવા માટે રૂપિયા 50,000ની લાંચ લેતાં એસીબીની ટીમે તેની ચેમ્બરમાંજ ઝડપી લીધો હતો. કર્મચારીના…

ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમાર જોષીની નિમણૂક

ગુજરાતના નવા ગૃહ સચિવની નિમણૂંક કરી દેવામાં આવી છે, રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લાં કેટલાય દિવસોથી ગુજરાતના નવા ગૃહ સચિવના નામોને લઇને અટકળો ચાલી…

સુરતના પાંડેસરામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર

સુરતના પાનેસરામાં લુન્સના કારખાનામાં કામ કરતા કારીગરની મોડી રાત્રે ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી છે. યુવક ઉતરપ્રદેશનો હતો. સુરતમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. કારખાનામાં નાઈટ…

ગુજરાતનું 3,32,465 કરોડનું બજેટ રજૂ

આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં…

મનોહર ટાઈમ્સ ના વાંચકો માટે વિશેષ લેખ :બજેટ 2024-25 મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

સરકાર મુખ્યત્વે ‘ગરીબ’ ‘મહિલા’ ‘યુવા’ અને ‘અન્નદાતા’ (ખેડૂત ) ના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમસરકાર મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપીને ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમનું વિસ્તરણ અને મજબૂતીકરણ કરશે.…

વડોદરામાં ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતા 3 લોકોના મોત મામલો, બીજા દિવસે મૃતદેહોને પરિવારજનોએ સ્વીકાર કર્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગઈકાલે એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર…

ભીમ આર્મીએ કોલટની શાળામાં સંવિધાન ભેટ આપ્યું

ભીમ આર્મી ભારત એકતા મિશન અમદાવાદ જિલ્લા અધ્યક્ષ અલ્પેશ મકવાણા તરફ થી સાણંદ ના કોલટ ગામની પ્રાથમિક શાળામાં સંવિધાન આપ્યું હતું અને ગ્રામ પંચાયતમાં ડો.બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહનો ફોટો…

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.…