ગોધાવી ભક્તિમય બનશે : 23 માર્ચે હરિનામ મહા સંકીર્તન : અહેવાલ- રાજદીપસિંહ વાઘેલા ગોધાવી

સાણંદ તાલુકાના ગોધાવી ગામના આંગણે ભક્તિમય આનંદનો અવસર આવ્યો છે. હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ગોધાવી ગામે આગામી તારીખ 23 માર્ચ ને શનિવારે સાંજે 4:30 કલાકે હરિનામ મહા સંકીર્તન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ ગોધાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે યોજાશે, શનિવારે સાંજે 4:30 કલાકથી યોજાનાર આ કાર્યક્રમમાં તમામ ધર્મ પ્રેમી જનતાને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Social