ગુરુવારે જલારામ મંદિરે આયુર્વેદ કેમ્પ તથા રાહતદરે ચશ્મા અપાશે

દર મહિનાની 9 મી તારીખે , શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ, સાણંદ ખાતે નાડીવૈદ શ્રી અર્જુનનંદગીરી બાપુ નો આયુર્વેદિક કેમ્પ યોજાશે. આ કેમ્પની સાથે સાથે આંખોના નિદાન કેમ્પ, રાહત દરે ચશ્મા તથા મોતિયાના ઓપરેશન નિશુલ્ક કરી આપવામાં આવશે સેવાભાવી ડો કિરીટ ત્રિવેદી સેવા પ્રદાન કરશે નોંધણી તથા પૂછપરછ માટે. શ્રી રમેશભાઈ 9377796699. શ્રી હરિભાઈ 9426357138. નો સંપર્ક કરવો

Social