રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ
સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રાજકોટ અંગ્નિકાંડના સદગતોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી .સાણંદ તાલુકા પંચાયતથી મીણબત્તી સાથેની મૌન રેલી ડો આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે સંપન્ન થઇ હતી કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત હતા .

