133 વર્ષથી જીવદયા ધર્મને ઉજાગર કરતી સાણંદની ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા
ઉત્તરાયણએ જીવદયાનું મહાપર્વ પણ ગણાય છે ત્યારે આપણા ગુજરાતમાં હાલના સમયમાં પણ વર્ષોથી કેટલીક એવી અડીખમ સંસ્થાઓ છે જે નિ:સ્વાર્થ ભાવે ગમે તેવા કપરા સમયમાં પણ જીવદયા ધર્મ નિભાવતી આવી…
