Author: admin

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ પાસે ગેરેજમાં લાગેલી આગે અન્ય ચાર દુકાનો – છ ફ્લેટને લપેટમાં લીધા

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ નજીક આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં ગત મોડી રાતે એક ગેરેજમાં લાગેલી આગે જોતજોતામાં અન્ય ચાર દુકાનો તેમજ છ ફ્લેટને ભરડામાં લઈ લેતા વસાહતીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.…

વૈષ્ણોદેવી સર્કલ પાસે હાઇવે રોડ ઉપર ગાડીના ચાલકે અજાણ્યા ઈસમને અડફેટે લેતા મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર સંજયજી પ્રહલાદજી ઠાકોર અડાલજ ખાતે રહે છે, તેમણે અડાલજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તા. 4 જાન્યુઆરીના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના તેઓ મહારાજા હોટલની પાસે…

ગાંધીનગર બસ સ્ટેન્ડમાં બે મુસાફરોના મોબાઈલ ચોરાયા

ગાંધીનગરમાં મોબાઈલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ ગાંધીનગરના બસ સ્ટેન્ડમાંથી અનેક મુસાફરોના મોબાઈલ ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. મોબાઈલ ચોરતી ગેંગ ફરી સક્રિય બની…

સાણંદમાં રાજ્યભરના કથાકારો નું ભવ્ય સન્માન કરાયું

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સાણંદમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિના વારસાનું જતન કરનાર અને વ્યાસપીઠના માધ્યમથી કથાઓનું રસપાન કરાવી સંસ્કારોનું સિંચન કરનાર કથાકારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ…

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. જાનકીદાસ બાપુને નિમંત્રણ

લોહાણા સમાજની ગુરુગાદી એટલે સાણંદ વિરમગામ અને નળકાંઠાની ત્રિભેટે આવેલું “ભાણ તીર્થ ” કમીજલા જ્યાં હાલ પૂજ્ય સંત શ્રી રવિ ભાણ સાહેબની પરંપરાને આગળ ધપાવતા પૂજ્ય સંત શ્રી 1008 જાનકીદાસ…

સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા અંતિમ વાહિનીનું લોકાર્પણ

ટપાલ ચોક ખાતે આવેલ પ્રખર સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા આયામ રૂપે શહેરને અંતિમવાહિની અર્પણ કરી છે. આ અંતિમ વાહિની સાણંદ શહેર તથા ગ્રામ્યના લોકો જરૂરિયાત સમયે નિસંકોચ…

તેમને નેત્રહીન કેમ કહેવાય?

આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી…

સબંધ અરીસો છે : જે.ક્રષ્ણમૂર્તિ

સ્વજ્ઞાન કોઈ સૂત્ર પ્રમાણે નથી હોતું.તમે તમારા વિષે જાણવા માટે કોઈ મનોચિકિત્સક કે મનોવિશ્લેષક પાસે જઈ શકો ,પરુંતુ તે સ્વજ્ઞાન નથી સ્વજ્ઞાન ત્યારે જ થાય કે જયારે આપણે સંબંધોમાં સાવધાન…

મલ્ટીપલ બિઝનેસ

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા…