ઈસનપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો
ઘોડાસરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ કોઈ સુસાઇડ નોટ મૂકી ન હોવાથી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. ઇસનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો…
