Month: January 2024

ઈસનપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો

ઘોડાસરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ કોઈ સુસાઇડ નોટ મૂકી ન હોવાથી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. ઇસનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો…

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતી 3970 મિલકત સીલ કરાઇ

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સ ભરવા અનેક નોટિસ આપ્યા છતાં ટેક્સ ન ભરનારી શહેરની 3970 મિલકતો સીલ કરવામાં આવી છે. આ સાથે મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 6.77 કરોડની આવક…

મહેમદાવાદમાં હત્યા કરનાર એકને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

મહેમદાવાદ બસ સ્ટેન્ડ નજીક 1 વર્ષ અગાઉ દંપતીમાં ઝઘડો થયો હતો જેથી પતિ પોતાની પત્નીને ગાળો બોલતો હતો તે વખતે બાજુમાં રહેતા એક ઈસમને આ ગાળો પોતાને બોલતો હોવાનું લાગતા…

કલોલમાં એક ઇકો ગાડીની ચોરી

કલોલ પિયજ રોડ પર આવેલા લાખું ખાતે રહેતા સોહિલભાઈ ફતેસંગ ચાવડાએ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે કે, લાખું ભુવન પાસે પાર્ક કરેલી ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 200000 થાય…

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ પાસે ગેરેજમાં લાગેલી આગે અન્ય ચાર દુકાનો – છ ફ્લેટને લપેટમાં લીધા

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ નજીક આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં ગત મોડી રાતે એક ગેરેજમાં લાગેલી આગે જોતજોતામાં અન્ય ચાર દુકાનો તેમજ છ ફ્લેટને ભરડામાં લઈ લેતા વસાહતીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.…

વૈષ્ણોદેવી સર્કલ પાસે હાઇવે રોડ ઉપર ગાડીના ચાલકે અજાણ્યા ઈસમને અડફેટે લેતા મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર સંજયજી પ્રહલાદજી ઠાકોર અડાલજ ખાતે રહે છે, તેમણે અડાલજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તા. 4 જાન્યુઆરીના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના તેઓ મહારાજા હોટલની પાસે…

ગાંધીનગર બસ સ્ટેન્ડમાં બે મુસાફરોના મોબાઈલ ચોરાયા

ગાંધીનગરમાં મોબાઈલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ ગાંધીનગરના બસ સ્ટેન્ડમાંથી અનેક મુસાફરોના મોબાઈલ ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. મોબાઈલ ચોરતી ગેંગ ફરી સક્રિય બની…

સાણંદમાં રાજ્યભરના કથાકારો નું ભવ્ય સન્માન કરાયું

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સાણંદમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિના વારસાનું જતન કરનાર અને વ્યાસપીઠના માધ્યમથી કથાઓનું રસપાન કરાવી સંસ્કારોનું સિંચન કરનાર કથાકારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ…

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. જાનકીદાસ બાપુને નિમંત્રણ

લોહાણા સમાજની ગુરુગાદી એટલે સાણંદ વિરમગામ અને નળકાંઠાની ત્રિભેટે આવેલું “ભાણ તીર્થ ” કમીજલા જ્યાં હાલ પૂજ્ય સંત શ્રી રવિ ભાણ સાહેબની પરંપરાને આગળ ધપાવતા પૂજ્ય સંત શ્રી 1008 જાનકીદાસ…