સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા અંતિમ વાહિનીનું લોકાર્પણ
ટપાલ ચોક ખાતે આવેલ પ્રખર સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા આયામ રૂપે શહેરને અંતિમવાહિની અર્પણ કરી છે. આ અંતિમ વાહિની સાણંદ શહેર તથા ગ્રામ્યના લોકો જરૂરિયાત સમયે નિસંકોચ…
ટપાલ ચોક ખાતે આવેલ પ્રખર સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા આયામ રૂપે શહેરને અંતિમવાહિની અર્પણ કરી છે. આ અંતિમ વાહિની સાણંદ શહેર તથા ગ્રામ્યના લોકો જરૂરિયાત સમયે નિસંકોચ…
આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી…
સ્વજ્ઞાન કોઈ સૂત્ર પ્રમાણે નથી હોતું.તમે તમારા વિષે જાણવા માટે કોઈ મનોચિકિત્સક કે મનોવિશ્લેષક પાસે જઈ શકો ,પરુંતુ તે સ્વજ્ઞાન નથી સ્વજ્ઞાન ત્યારે જ થાય કે જયારે આપણે સંબંધોમાં સાવધાન…
મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા…
અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અંગેની તારીખ જાહેર થતાની સાથે જ દેશ આખો જાણે રામમય બની ગયો તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં “રામ આયેંગે…!” ગીત ધૂમ મચાવી રહ્યું છે.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા…
અમદાવાદ શાહીબાગ ખાતે મોડી રાત્રે નમસ્તે સર્કલ પાસેએમ જે હાઉસ ના મકાન ની છત નો કેટલોક ભાગ એકાએક ધડકભેર ધારાશાયી થયો હતો. જેમાં કાટમાળ નીચે 5 જેટલી વ્યક્તિ દટાઈ હતી.…
સાણંદ તાલુકામાં વર્ષ 2022માં રવિ પાકોનું વાવેતર કુલ 39661 હેક્ટર જમીનમાં થયું હતું. જયારે ચાલુ વર્ષે આ વાવેતર 40515 હેક્ટરમાં થયું છે. વર્ષ 2021માં 40219 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર…
ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સહિત સાણંદમાં 27 ઓક્ટોબરથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરી ગત તા. 9 ડિસેમ્બરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. જેમાં અરજદારોએ મતદારયાદીમાં નામ…
સૂત્રોના જણાવ્યા અનુસાર બાવળામાં રહેતા સુમનભાઇ રાજુભાઇ પ્રજાપતી સાણંદના મટોડા પાટીયા પાસે આવેલ ઈન્ટાસ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે ગઈ તા.28 ડિસેમ્બરે તેઓ બાઇક લઈ નોકરીએ જવા નીકળ્યા…