Author: admin

સાણંદમાં બે દિવસથી પાણીની અનિયમિતતા

સાણંદ નગરપાલિકા દ્વારા સાણંદ શહેર માં બે દિવસ થી પીવાનું પાણી અનિયમિતતા અને કેટલાક વિસ્તારોમાં સદન્તર બંધ હોવાથી સાણંદ તેમજ શહેર ની ઉભરતી ગટરો ની સમસ્યાનો નિકાલ બાબતે શહેર કોંગ્રેસ…

દિન વિશેષ: આજે ૩૦ જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન – ગૌરવ ઠક્કર (સાધના ફાઉન્ડેશન)

આજે ગાંધી નિર્વાણ દિને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર કેટલા પ્રસ્તુત છે તે અંગે વાત કરીશું. વાતની શરૂઆત ગાંધીજીએ આપેલા અગિયાર મહાવ્રતથી કરીએ. સત્ય, અહિંસા, બહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, આસ્વાદ, શરીર…

સાણંદના ચાંગોદર હાઇવે પર થયેલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો સિલિન્ડર 40 ફૂટ દૂર ઉછળ્યા હતા

સોમવારે સાંજે ચાર કલાકે સાણંદના ચાંગોદર બાવળા હાઇવે ઉપર આવેલા સારી ગામના પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇસરમાં એકાએક બ્લાસ્ટ થતા ભયંકર તાંડવ સર્જાયું હતું. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે…

બ્રેકિંગ ન્યુઝ: સરી પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર લઈ જતી આઇસરમાં બાટલા ફાટ્યા: બેના મોત: ચાર લોકોને ઈજા : બંને બાજુના હાઇવે બ્લોક કરાયા

સરખેજ બાવળા હાઇવે ઉપર આવેલ સાણંદ તાલુકાના સરી ગામના પાટીયા નજીક બાવળા થી ઓક્સિજન સિલિન્ડર ભરીને આવી રહેલ આઈસરમાં એકાએક ઓક્સિજન સિલિન્ડર એક પછી એક ફાટવા લાગતા, બે મજૂરના ઘટના…

સાણંદમાં પ્રજાસત્તાક પર્વે અપાયો “નાના માણસના મોટા કામને બિરદાવતો “માનવ રત્ન એવોર્ડ”

સાણંદ સ્થિત માનવ સેવા નામની સંસ્થા નાના માણસના મોટા કામને બિરદાવવામાટે “ માનવ રત્ન એવોર્ડ” દર વર્ષે એનાયત કરે છે. મુખ્ય પાંચ ક્ષેત્રમાં આ એવૉર્ડઆપવામાં આવે છે. જેમાં આ વર્ષે…

રાજકોટના ઉપલેટામાં
જનેતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પીવડાવ્યું, પોતે પણ મરી.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં જનતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી જેમાં જનેતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ…

વિરમગામમાં આવતી ખાનગી બસનો જામનગરમાં અકસ્માત :10 મુસાફરોને ઇજા

જામનગરના ચંગા પાટીયા પાસે પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જતાં 8 મુસાફરોને ઇજા થઈ છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ ચંગા અને ચેલા પાટીયાની…

વડોદરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો થતા વિસ્તારમાં સન્નાટો

વડોદરા જિલ્લાના સાવલી નગરમાં બે કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે જિલ્લા…

મોડાસા આઇકોનિક બસ પોર્ટ સર્કલ પર ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું રંગેચંગે અનાવરણ : હજારો લોકો રેલીમાં ઉમટ્યા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રવિવારે ભીમ મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો શહેરના આઇકોનિક બસપોર્ટ સર્કલ પર ર્ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સબલપુર સર્કલથી ગાયક કલાકાર રાજલ…