Month: January 2024

ગુજરાતમાં એક સાથે 50 IAS અધિકારીની સામુહિક બદલી,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે.કોયાની કરાઇ…

આસામ ખાતે સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સાણંદ સંસ્કાર ધામનું ગૌરવ વધાર્યું

સખત પરિશ્રમ અને અથાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખુબ જ ખુશ છું અને મારૂ ઇન્ટરનેશન ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે : મિતવા ચૌધરી “ ૧૭ વર્ષની ઉંમરથી રમત ગમત…

ગુસ્સે ગુમાવ્યો બાપ …….

એક ખૂબ જ હોંશિયાર અને  શ્રીમંત ઘરનો નવયુવાન કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ…

ગાંધી નિર્વાણ દિન

મનોહર ટાઇમ્સના પાઠકો જ્યારે આ લેખ પર નજર ફેરવતા હશે એના ઠીક ત્રણ દિવસ પછી એટલે કે 30મી જાન્યુઆરીએ ગાંધીની નિર્મમ રીતે હત્યા થવાની છે. આમ તો આપણા જ દેશમાં…

સાણંદમાં બે દિવસથી પાણીની અનિયમિતતા

સાણંદ નગરપાલિકા દ્વારા સાણંદ શહેર માં બે દિવસ થી પીવાનું પાણી અનિયમિતતા અને કેટલાક વિસ્તારોમાં સદન્તર બંધ હોવાથી સાણંદ તેમજ શહેર ની ઉભરતી ગટરો ની સમસ્યાનો નિકાલ બાબતે શહેર કોંગ્રેસ…

દિન વિશેષ: આજે ૩૦ જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન – ગૌરવ ઠક્કર (સાધના ફાઉન્ડેશન)

આજે ગાંધી નિર્વાણ દિને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર કેટલા પ્રસ્તુત છે તે અંગે વાત કરીશું. વાતની શરૂઆત ગાંધીજીએ આપેલા અગિયાર મહાવ્રતથી કરીએ. સત્ય, અહિંસા, બહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, આસ્વાદ, શરીર…

સાણંદના ચાંગોદર હાઇવે પર થયેલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો સિલિન્ડર 40 ફૂટ દૂર ઉછળ્યા હતા

સોમવારે સાંજે ચાર કલાકે સાણંદના ચાંગોદર બાવળા હાઇવે ઉપર આવેલા સારી ગામના પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇસરમાં એકાએક બ્લાસ્ટ થતા ભયંકર તાંડવ સર્જાયું હતું. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે…

બ્રેકિંગ ન્યુઝ: સરી પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર લઈ જતી આઇસરમાં બાટલા ફાટ્યા: બેના મોત: ચાર લોકોને ઈજા : બંને બાજુના હાઇવે બ્લોક કરાયા

સરખેજ બાવળા હાઇવે ઉપર આવેલ સાણંદ તાલુકાના સરી ગામના પાટીયા નજીક બાવળા થી ઓક્સિજન સિલિન્ડર ભરીને આવી રહેલ આઈસરમાં એકાએક ઓક્સિજન સિલિન્ડર એક પછી એક ફાટવા લાગતા, બે મજૂરના ઘટના…

સાણંદમાં પ્રજાસત્તાક પર્વે અપાયો “નાના માણસના મોટા કામને બિરદાવતો “માનવ રત્ન એવોર્ડ”

સાણંદ સ્થિત માનવ સેવા નામની સંસ્થા નાના માણસના મોટા કામને બિરદાવવામાટે “ માનવ રત્ન એવોર્ડ” દર વર્ષે એનાયત કરે છે. મુખ્ય પાંચ ક્ષેત્રમાં આ એવૉર્ડઆપવામાં આવે છે. જેમાં આ વર્ષે…

રાજકોટના ઉપલેટામાં
જનેતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પીવડાવ્યું, પોતે પણ મરી.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં જનતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી જેમાં જનેતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ…