અમદાવાદમાં અકસ્માતમાં બેના મોત:SG હાઈવે પર યુવકને અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારી ફરાર : સારવાર દરમિયાન મોત
અમદાવાદ શહેરના SG હાઇવે પર અકસ્માતના બનાવ સતત વધી રહ્યા છે, ત્યારે એક યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર ફરાર થયો હતો જેનું સારવાર દરમ્યાન યુવકનું મોત થયું છે. બનાવને લઈને…
દિન વિશેષ: ૪ ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ
કેન્સર એટલે શું?, ભારતમાં કેન્સરના કેસોની સ્થિતિ, કેન્સર થવાના કારણો અને કેન્સરના જોખમને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે આ લેખમાં વાત કરીશું. આજે વિશ્વ કેન્સર દિવસ છે. આ ગંભીર…
લોહાણા સદાવ્રત ટ્રસ્ટ દ્વારા સાણંદમાં હરતું ફરતું નિઃશુલ્ક ભોજનાલય શરુ કરાશે
લોહાણા સદાવ્રત સાણંદ તરફથી તા.૪-૨-૨૦૨૪ ને રવિવાર ના રોજ ૫.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર જાનકીદાસજી બાપુ (મહંતશ્રી ભાણસાહેબ સમાધી સ્થાન કમીજળા) ના કરકમળો થી દરીદ્રનારાયણની સેવા અર્થે ફરતું ભોજનાલથ શરૂ કરવાનું…
ધોલેરા SIR ની આંતરમાળખાકીય સુવિધા માટે 62 કરોડનું બજેટ ફાળવાયું
ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ પ્રસ્તુત કરાયું હતું. જેમાં ધોલેરા સર વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે ૬૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ધોલેરા SIRના બહુહેતુક પ્રોજેકટને લઈ સરકાર…
કલોલમાં એક થિયેટરના પાર્કિંગમાં પાર્ક કરેલ એકટીવા અજાણ્યા ઈસમે કરી ચોરી
ગાંધીનગરના કલોલ ખાતે નોકરી કરતી યુવતીએ એચ.ડી.એફ.સી બેન્ક મુવીપ્લેકસ થિયેટર સઇજના પાર્કિંગમાં એકટીવા પાર્ક કર્યું હતું. ત્યારબાદ યુવતીએ નોકરીએથી પરત આવી સાંજના સમયે એક્ટિવા જોવા મળેલ નહીં. જે એક્ટિવા અજાણ્યો…
ગાંધીનગર ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરમાં અજાણ્યા ઇસમે રૂ ૬૨૫૦૦ ની મત્તાની ચોરી કરી
ગાંધીનગર સેક્ટર-૨/બી માં આવેલ ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરમાં રાત્રિના સમયે કોઇ અજાણ્યા ઇસમે મંદિરના મેઈન ગેટનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાં રહેલ રોકડ રકમ ૧૫૦૦૦ હાજર તેમજ મંદીરના ગર્ભગૃહમાંથી શિવલિંગના…
સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર ગયો અને બિલ્ડરનાં ફાર્મમાં તસ્કરો ત્રાટકયા, 28 લાખના ઘરેણાં સહિત 38 લાખથી વધુની ચોરી
સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરનાં શાહપુર ગામના ફાર્મ હાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38…
ગાંધીનગર એપોલો સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને મારી ટક્કર : બાઇક ચાલકનું મોત
એપોલો સર્કલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક યુવાનના બાઇકને ટક્કર મારી મારી હતી .જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી…
સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું, 181ના મોત અને 24 લોકોને બચાવાયા
અમદાવાદનું આકર્ષણ વધારતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો.જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા…
અમદાવાદમાં આજે મહા સંત સંમેલનનું ભવ્ય આયોજન, દેશભરના સંતો સમારોહમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદના સુપ્રસિદ્વ જગન્નાથ મંદિર અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે મહા સંત સંમેલન અને અભિવાદનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સંત સંમેલન પાલડી પાસે આવેલા નકળંગ મહાદેવમાં યોજાશે.દેશ સહિત…
