ગાંધીનગરમાં ડમ્પર ચાલક ચાલકે 6 વર્ષની બાળકીને કચડી નાખતા મોત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સેકટર 30 ની ડંપિંગ સાઈટ પર ડમ્પર ચાલકની બેદરકારીના લીધે 6 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પરના ચાલકે માતેલા સાંઢ માફક ડમ્પર ચલાવી બાળકીને…
લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને સરખેજ દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાયો
લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજ દવારા મેગા રોડ સેફટી અને કાયદા નું યોગય રીતે પાલન કરવા માટે ના સુચનો માટે નો કાયઁકમ યોજાયો. જેમાં ૨૦૦૦ જેટલી…
અમદાવાદ જિલ્લામાં મસીના ત્રાસથી વાહનચાલકો ત્રાહિમામ
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડીયાથી મસી જેવી જીવાતનો આંતક વધ્યો છે, ખાસ કરીને ટુ-વ્હીલર પર જતાં લોકોની આંખમાં મસી પડતાં રોડની સાઈડમાં ઊભા રહેવાની ફરજ પડે છે.…
કેમ છો , સાણંદ ? મનોહર ટાઈમ્સ મોબાઈલ એપમાં આપનું સ્વાગત છે.
મનોહર ટાઇમ્સ હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મોબાઈલ એપ્લિકેશન રૂપે પગલું માંડી રહ્યું છે એમાં પણ આપનો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા. 15 ઓગસ્ટ 2013 ના રોજ સાણંદ નું પોતાનું…
વલસાડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર
ગુજરાતમાં લાંચ લેવાના કેસ ખુબ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.વલસાડ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો,એસીબીના છટકામાં આબાદ ફસાઇ…
પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીનો સટ્ટાકાંડનો રિપોર્ટ નિર્લિપ્ત રાયે ડીજીપીને સોંપ્યો
પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે. જૂનાગઢ મહા તોડકાંડ સામે આવ્યા બાદ ત્રણ પોલીસ અધિકારીઓ ફરાર થઈ ગયા છે અને તેમણે પકડવા માટે એટીએસ કામે…
ગુજરાતમાં એક સાથે 50 IAS અધિકારીની સામુહિક બદલી,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે.કોયાની કરાઇ…
આસામ ખાતે સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સાણંદ સંસ્કાર ધામનું ગૌરવ વધાર્યું
સખત પરિશ્રમ અને અથાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખુબ જ ખુશ છું અને મારૂ ઇન્ટરનેશન ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે : મિતવા ચૌધરી “ ૧૭ વર્ષની ઉંમરથી રમત ગમત…
ગુસ્સે ગુમાવ્યો બાપ …….
એક ખૂબ જ હોંશિયાર અને શ્રીમંત ઘરનો નવયુવાન કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ…
ગાંધી નિર્વાણ દિન
મનોહર ટાઇમ્સના પાઠકો જ્યારે આ લેખ પર નજર ફેરવતા હશે એના ઠીક ત્રણ દિવસ પછી એટલે કે 30મી જાન્યુઆરીએ ગાંધીની નિર્મમ રીતે હત્યા થવાની છે. આમ તો આપણા જ દેશમાં…
