ધંધૂકામાં BAPS દ્વારા દીક્ષા મહોત્સવ દિવસની ઉજવણી
ધંધુકા શહેરમાં બીએપીએસ સંસ્થા દ્વારા ખેતીવાડી ફાર્મ ખાતે દિવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસના ૩૦૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સંતોના મનનીય કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો…
અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો
અમદાવાદમાં જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત કાર્યક્રમ યોજાયા…
ગુજરાતના ડૉ.યઝદી ઇટાલિયાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ : જાણો તેમના વિશે…
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 34 પ્રભાવશાળી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, આ યાદીમાં અનેક શક્તિશાળી વ્યક્તિઓને પુરસ્કાર આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતથી ડો. યઝદી ઇટાલિયાનું નામ…
75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત…
સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.
સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરીને…
અમદાવાદ ગ્રામ્ય LCBએ વિરમગામના વાંસવા ગામે ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે એકને દબોચ્યો
અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમી આધારે વિરમગામ વિસ્તારના વાંસવા ગામે પાણીની ટાંકીની પાછળ રહેતો મહેશભાઇ મનુભાઈ સોલંકી ના રહેણાંક ઘર પાસે બનાવેલ ખુલ્લા ઢાળીયામાં ડાંગરના પુળીયાની ઓથમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની…
જામનગર શહેરમાં પંજાબ બેંકના તાળા તૂટ્યા : સ્ટ્રોંગરૂમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો
જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી શંકર ટેકરી ઉદ્યોગ નગર ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાંથી ગત 13 જાન્યુઆરીના શનિવારના રોજ મોડી રાત્રે બેંકના શટરના તાળા તૂટ્યા હતા. ત્યારે જે…
કલોલમાં જમીનની અદાવતમાં ધોકા વડે હુમલો, બે વિરુદ્ધ ફરિયાદ
કલોલમાં સીંદબાદ હોટલ સામે આવેલા પાંસરવાળા મોટર્સ આગળ 16 જાન્યુઆરીના રોજ બપોરના 12:00 વાગ્યે મોહમ્મદ અસ્ફાક અબ્દુલગની મેમણ પોતાની જીપ કંપાસ ગાડી લઈને પસાર થતાં હતા. તે સમય ફરિયાદીની ગાડીને…
ભાવનગરમાં સરતાનપર વાવડી ગામમાં રાત્રીની જગ્યાએ દિવસે વીજ પુરવઠો આપવાની સાથે ખેડૂતોએ PGVCL કચેરીએ આવેદન પાઠવ્યું
ભાવનગર જિલ્લાના સરતાનપર વાવડી વિસ્તારના ખેડૂતોને રાત્રીના સમયે વીજ પુરવઠો મળી રહ્યો છે, તેની જગ્યાએ દિવસે વીજ પુરવઠો મળે તે માટે ચાવડી ગેઈટ ખાતે આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો રજૂઆત…
