જરૂરી શું…? ધર્મનું અતઃકરણ પૂર્વક આચરણ કે બાહ્ય આડંબર

અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અંગેની તારીખ જાહેર થતાની સાથે જ દેશ આખો જાણે રામમય બની ગયો તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં “રામ આયેંગે…!” ગીત ધૂમ મચાવી રહ્યું છે.…

CM ભૂપેન્દ્ર પટેલે નવી 201 બસને લીલીઝંડી આપી રવાના કરી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા…

અમદાવાદમાં મકાનની છત પડતા 6 લોકોને ઇજા

અમદાવાદ શાહીબાગ ખાતે મોડી રાત્રે નમસ્તે સર્કલ પાસેએમ જે હાઉસ ના મકાન ની છત નો કેટલોક ભાગ એકાએક ધડકભેર ધારાશાયી થયો હતો. જેમાં કાટમાળ નીચે 5 જેટલી વ્યક્તિ દટાઈ હતી.…

સાણંદ તાલુકામાં 40515 હેક્ટરમાં શિયાળું વાવેતર

સાણંદ તાલુકામાં વર્ષ 2022માં રવિ પાકોનું વાવેતર કુલ 39661 હેક્ટર જમીનમાં થયું હતું. જયારે ચાલુ વર્ષે આ વાવેતર 40515 હેક્ટરમાં થયું છે. વર્ષ 2021માં 40219 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર…

લોકસભાની પહેલા સાણંદમાં 4654 મતદારો ઉમેરાયા

ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સહિત સાણંદમાં 27 ઓક્ટોબરથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરી ગત તા. 9 ડિસેમ્બરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. જેમાં અરજદારોએ મતદારયાદીમાં નામ…

સાણંદના મટોડા નજીક પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી

સૂત્રોના જણાવ્યા અનુસાર બાવળામાં રહેતા સુમનભાઇ રાજુભાઇ પ્રજાપતી સાણંદના મટોડા પાટીયા પાસે આવેલ ઈન્ટાસ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે ગઈ તા.28 ડિસેમ્બરે તેઓ બાઇક લઈ નોકરીએ જવા નીકળ્યા…

અમદાવાદમાં 70 વર્ષના પતિએ શંકા રાખી પત્નીની ગાડીમાં GPS લગાડ્યું, સાયબર ક્રાઈમે ધરપકડ કરી

પતિ પત્ની વચ્ચે નાની મોટી ટકરાર થતી હોવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ ઉંમરના પડાવે જ્યારે એક સિનિયર સિટીઝન તેની પત્ની પર શંકા કરે ત્યારે આવી વાત ભલભલાને ચોંકાવી…

કાંકરેજના નાથપુરા નજીક કેનાલમાંથી અમદાવાદની મહિલાની લાશ મળી

બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા પાસેથી પસાર થતી કેનાલમાં એક મહિલાનો મૃતદેહ તરતો નજરે પડ્યો હતો. પોલીસને આ બાબતની જાણ થતા તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ…