સાણંદમાં આજે વિચાર મંચ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે
સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૩૦ ડિસેમ્બર…