Month: December 2023

ગુમ થયેલ ત્રણ સગીર બાળાઓને ગણતરીના કલાકોમાં કણભા પોલીસે શોધી કાઢતી

સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૨૯ ડિસેમ્બરના રોજ મૂળ છત્તીસગઢ રહેવા એક પિતાએ તેની પોતાની બે સગીર વયની દીકરી તથા એક કુટુંબી સગીર દીકરીનુ અપહરણ થયાની હકકીત કણભા પોલીસને આવી જણાવતા અજાણ્યા…

સાણંદ વિરાટ ધર્મ સભા : શ્રી રામના જયઘોષ સાથે સાણંદની ભૂમિ ધન્ય બની

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની…

સાણંદ:વિરાટ ધર્મસભા નિમિત્તે વિશાળ રેલી

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની…

સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

. શનિવારે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઈ ગોહેલ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો આ કાર્યક્રમમાં સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત…

ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પરબનો જીર્ણોદ્ધાર કરાઈ શરૂ કરાઈ

આજે તારીખ ૩૧/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ સાણંદ માં આવેલ શ્રી સદભાવના કેન્દ્ર દ્વારા પીવાના મિનરલ વોટરની જે પરબો ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે સાણંદ નગર પાલિકા નાં પાછળ નાં ભાગે…

સાણંદમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન વાહન ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યું છે. ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જેમાં દારૂનું સેવન ન થાય તે માટે જિલ્લામાં પોલીસ પણ સતર્ક બની છે. સાણંદ…

સાણંદથી સંસ્કારધામ બસની અનિયમિતતાને કારણે વિધાર્થીઓ ત્રસ્ત

સાણંદથી સંસ્કારધામ જવા માટે સાણંદ એસટી ડેપો થી ફતેપુરા રૂટની બસ વાયા ગોધાવી થઈને જતી હોવાથી આ બસ સમયસર ઉપડે છે જેની કોઈ સમસ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓને સંસ્કારધામથી પરત લાવવા…

લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વિઝીટ યોજવામાં આવી

|સાણંદના સત્યરાજ ફાર્મ ખાતે લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વીઝીટ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ડીજી લાયન ભાવનાબેન ત્રિવેદી , પીડીજી લાયન દીપકભાઇ ત્રિવેદી ની ટીમ ના દરેક કેબીનેટ ઓફીસર…

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદ સ્થિત પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

છેલ્લા ૮ માસથી સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૩૦ ડિસેમ્બરના રોજ વિચાર મંચના આઠમાં મણકામાં હાઉસીંગ ફોર ઓલ હેઠળ પ્રધાનમંત્રી આવાસ…