વિસનગરના તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાહનોનેનું ડાયવર્ઝન
પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત પધારવાની…
