Month: February 2024

વિસનગરના તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાહનોનેનું ડાયવર્ઝન

પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત પધારવાની…

રાજકોટમાં મદદના બહાને વિદ્યાર્થીનું કાર્ડ બદલાવી 1.44 લાખ ઉપાડી લીધા

રાજકોટના જવાહર રોડ પરના SBIના ATM રૂમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી નાણાં ઉઠાવી લેનાર ગઠિયાએ તે જ એટીએમ રૂમમાં વિદ્યાર્થીને શિકાર બનાવી રૂ.1.44 લાખની રોકડ ઉપાડી લીધાનો બનાવ…

અમદાવાદમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ડ્રોન વેચતી કંપનીઓની પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ એરપોર્ટના રન- વે પરથી મળેલા ડ્રોનને લઈને સુરક્ષામાં ચૂકને લઈને આ ડ્રોન કોણે ઉડાડ્યું હતું અને કયા ડાયરેક્શનથી રન-વે તરફ આવ્યું તેને લઈને પોલીને સુધી કોઈ કડી મળી નથી.…

અમદાવાદના સરદારનગરમાં દારૂના કટિંગ વખતે જ દરોડો : 1260 બોટલ જપ્ત

સુત્રોના જણાવ્યા મુજબ સરદારનગરના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. સરદારનગરના બુટલેગર હર્ષદ ઉર્ફે મુંગડો જેલિયાભાઈ તમંચે રાજસ્થાનથી દારૂ-બીયરનો જથ્થો ભરેલી ગાડી…

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે સ્પર્ધાના વિજેતાઓને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડ એનાયત કરાયા હતા.

અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડતાં એકનું મોત, ત્રણ ગંભીર

અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ તે…

ગાંધીનગરમાં સેક્ટર 7 માથી બાઇક ચોરાતા અજાણ્યા ચોર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ગાંધીનગર જિલ્લાના સેકટર 7 માંથી રૂપિયા 40,000/- નું હીરો કંપનીનું સ્ટેન્ડર પ્લસ બાઇક ચોરી ઇસમ ફરાર થઈ ગયો હતો. ઘર આગળ મૂકેલી બાઇક ચોરી થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો.…

હાર્ટએટેકનો હાહાકાર જારી : વધુ બે આશાસ્પદ યુવકોનું હૃદય ધબકારા ચૂકી ગયું

રાજ્યમાં હાર્ટએટકે હાહાકાર મચાવ્યો છે અને રોજબરોજ ચાર કે પાંચ કેસ સામે આવી રહ્યા છે અને સ્વસ્થ જણાતી વ્યક્તિ ઢળી પડે છે અને મોતને ભેટી રહી છે. આખરે એવું તો…

ઉર્જાકાંડ : નોકરી કરતા ૪૨ ઉમેદવારોને ક્રાઈમ બ્રાંચે નોટિસ ફટકારતાં હડકંપ

યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે બોગસ રીતે નોકરીએ લાગેલા ઉમેદવારો ઉપર તવાઈ આવી હતી.અગાઉ અરવલ્લીના ૯ ઉમેદવારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધુ ૧૧ ઉમેદવારોને ઘેર ભેગા કરી દેવામાં આવ્યા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૩ મું અંગદાન, વસંતપંચમીની પૂર્વ સંધ્યાએ પવિત્ર નિર્ણય

અમદાવાદ નાં નરોડા વિસ્તાર માં રહેતાં ૫૪ વર્ષીય અમૃતભાઇ પંચાલ ને એકટીવા સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાપદ્મશ્રી સ્વ. ડો.એચ એલ ત્રિવેદી…