Month: September 2024

પેથાપુર – અડાલજ પોલીસ મથકની હદમાં ત્રણ અલગ અલગ સ્થળોએ તસ્કરો ત્રાટક્યા

ગાંધીનગરમાં ચડ્ડી બનિયનધારી ગેંગ રાત્રીના સમયે બિન્દાસ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવા ફરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી દેવી મંદિરમાં ફરીવાર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એ…

ભારતીય જનમાનસમાં હ્રદયસ્થ: લોકભોગ્ય શ્રી કૃષ્ણ…!

શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું અને કહેવાયું છે. તેમની લાક્ષણિકતાઓ મુજબ તેમને અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને પ્રખર રાજનીતિજ્ઞ તો કોઈ તેમને મેનેજમેન્ટ ગુરૂ તરીકે પણ મુલવે છે. ધાર્મિક…

ઇતિહાસની સૌથી મોટી હિજરત!

અહીં, આ લેખની પાછળ જે હેતુ છે તે માત્ર આઝાદી પછી તરત ભાગલાના જે અત્યંત ઘાતક અને અકલ્પનીય પરિણામો આવા પણ હતા, તે દર્શાવવાનો જ નથી પરંતુ પાઠકો પોતાની વિવેક…

ધ બિઝનેસમેનનો પરિપ્રેક્ષ્ય: માર્કેટિંગ અને તેની વ્યૂહરચના

આજના સ્પર્ધાત્મક વ્યાપાર વાતાવરણમાં, માર્કેટિંગ માત્ર ઉત્પાદનોને પ્રમોટ કરવા ઉપરાંત વિસ્તરે છે; કંપનીની વૃદ્ધિ અને ટકાઉપણું માટે તે આવશ્યક વ્યૂહાત્મક કાર્ય છે. આને સમજીને, ઉદ્યોગપતિએ માર્કેટિંગનો સર્વગ્રાહી અને વ્યૂહાત્મક પ્રયાસ…

तन्मे मनः शिव संकल्पमस्तु

कर्पूर गौरम करुणावतारंसंसार सारं भुजगेन्द्र हारं। सदा वसंतं हृदयार विन्दे_भवं भवानी सहितं नमामि॥ જે કપૂર જેવા ગોર વર્ણવાળા છે, કરુણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે…