( વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વાંચન )
શીખવાની ક્રિયામાં ભૂતકાળ નથી.
જે. કૃષ્ણ મૂર્તિ
ડહાપણ એ એવું કાંઈક છે. જેને દરેકે પોતાની રીતે શોધવું પડે છે, અને તે જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાન અને ડહાપણ એક સરખા નથી. સ્વજ્ઞાનની પરિપક્વતા હોય ત્યારે ડહાપણ આવે છે.…
