Month: December 2023

( વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વાંચન )
શીખવાની ક્રિયામાં ભૂતકાળ નથી.
જે. કૃષ્ણ મૂર્તિ

ડહાપણ એ એવું કાંઈક છે. જેને દરેકે પોતાની રીતે શોધવું પડે છે, અને તે જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાન અને ડહાપણ એક સરખા નથી. સ્વજ્ઞાનની પરિપક્વતા હોય ત્યારે ડહાપણ આવે છે.…

સ્વતંત્ર ભારતના 42 માં જગતગુરુ શ્રી રામાચાર્યજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન : અહેવાલ : જતીન રાવલ (લાઈફ કોચ અને ઈંગ્લીશ એક્સપર્ટ )

ભાગ્ય રે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ…. આનંદભાસ્ય સિંહાસનાસીન ૪૨ માં વર્તમાન આચાર્ય જગતગુરુ શ્રી રામા નંદાચાર્ય સ્વામી શ્રી રામાચાર્યજીનું ૮૨ વર્ષની વયે નિધન થયું. ઇ.સ.૧૯૪૧ ઉત્તર પ્રદેશના ગંગા…

તાલુકામાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી સાણંદ CHCમાં અગમચેતી રૂપે 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ

ગત ૨ વર્ષ પહેલા કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. જેને લીધે હજારો લોકોના મોત નિપજ્યા હતા. આ સમયગાળામાં લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો અને તંત્ર પણ દોડતુ થયું હતું.…

મટોડા પાસે ડમ્ફરે કારને અડફેટે લઈ 400 મીટર ઢસેડી, કાર માં સવાર 3નો આબાદ બચાવ

ભાવનગરથી દિપેંદ્રસિંહ દેવીસિંહ રાઠોડ અને તેઓના મીત્ર પ્રવીણભાઈ રમેશભાઇ ચોહાણ તથા હીતેશભાઈ ઠાકરશીભાઈ ખડેલાઓ એમ 3 મિત્રો કાર લઈને અમદાવાદ ખાતે પ્રસંગ જતાં હતા તે દરમ્યાન બાવળા સરખેજ હાઇવે પર…

ચેખલાની 60 કરોડની જમીન કૌભાંડમાં પોપ્યુલર ગ્રુપનો માલિક રમણ પટેલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર : 2004 થી 2022 સુધી રમણ પટેલ વિરુદ્ધ 10 ગુના

સાણંદના ચેખલા ગામના ખેડૂતની આશરે 50 થી 60 કરોડ કિંમતની પ્ર.સ.પ્ર. જમીન પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ તેમજ તેના ભાગીદારો અને કંપના હોદ્દેદારોએ મળી જમીન પચાવી પાડવા બનાવટી હુકમ તૈયાર…

સાણંદ શહેરમાં નીલકંઠ સ્કૂલ દ્રારા 2 દિવસીય અનુભૂતિ કાર્યક્રમ યોજાશે.

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 23 અને 24 ડિસેમ્બર ના  રોજ સવારે 9:00 થી 5:00 વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિસ્મય સભર નાનકડી શોધખોળોની પ્રસ્તુતિ એટલે અનુભૂતિ…

સાણંદ આંબા તળાવ નજીક પીવાના પાણીની પરબનું લોકાર્પણ કરાયું

ગુરુવાર નાં રોજ શ્રી સેંધણીમાતાનાં મંદિરની બાજુ માં આંબા તળાવની સામે સદભાવના કેન્દ્ર દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું લોકાર્પણ સાણંદનાં ધારાસભ્ય કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સેવકો…

સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો

સાણંદ : સાણંદ રામેશ્વર સોસાયટી નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો હતો અને જલારામ મંદિરે પ્રસાદ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં…

The Power Of Subconscious Mind: અર્ધ જાગ્રત મનની શક્તિ.

તમારું અર્ધ જાગ્રત મન તમારો ભવ્ય ડાર્ક રૂમ છે. એ એવી છુપી જગ્યા છે જ્યાં તમારી જિંદગી ડેવલપ થાય છે. આપણી પાસે બે પ્રકારના મન છે 1) જાગ્રત મન Conscious…

શીખવા માટે મન શાંત હોવું જોઈએ- જે. કૃષ્ણ મૂર્તિ

કોઈ પણ નવી વસ્તુ શોધવા માટે તમારે જાતે, તમારી રીતે જ શરૂઆત કરવી પડે; તમારે એ યાત્રા બીલ્કુલ અનાવૃત – ખાલી થઇ ને, ખાસ કરીને જ્ઞાન રહીત થઈને કરવી રહી,…