નળસરોવર અભયારણ્ય પાસે પ્રવાસીઓનો પીછો કરી રંજાડતા તત્વો સામે કાર્યવાહી
અમદાવાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યમાં ચાલતી ગોબાચારી પર તંત્ર દ્વારા કાયદાનો કોરડો વિંઝી અનેક ગેરકાયદે તલાવડીઓ તોડી પાડી 85 હજાર ચો.મી. જમીન પરનું દબાણ દૂર કરવાની સાથે સાથે…
