Month: February 2024

ભાજપના જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી

આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તાજેતરમાં ભાજપે પોતાના ચાર ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે.…

સાબરકાંઠામાં સિમેન્ટ મિક્ષ કરવાના મીક્ષરમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો

સાબરકાંઠા LCB ટીમે બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરીને એક શખ્સ સિમેન્ટનું ટ્રેલર બલગર (કપચી, રેતી અને સિમેન્ટ મીક્ષ કરવાનું મશીન) ગાડીમાં ભરીને શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યો હતો. જેથી LCB…

CM ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે રાજકોટના વિંછીયામાં સૌની યોજના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા.૧૬મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર…

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરસિંહ સોલંકીની વરણી

સાણંદના મોડાસર ગામના વતની અને પીઢ કોંગ્રેસ આગેવાન , વ્યવસાયે એડવોકેટ એવા અમરસિંહ સોલંકી ની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરાતા, કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ છે.અમરસિંહ સોલંકીની…

રોડ તૂટે તો પાંચ વર્ષનો ગેરંટી પિરિયડ નક્કી કરવાની વિધાનસભામાં લોકાયુક્ત નું સૂચન : પણ સાણંદમાં તો બે વર્ષ પણ રોડ ચાલતા નથી તેનું શું?

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના છેવાડાના ગામો સુધી વિવિધ માર્ગો કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ માર્ગો બન્યાના 6 થી 12 માસમાં ખખડધજ બની જાય…

મહેસાણામાં મિત્રને ફેરવવા આપેલું બુલેટ લાડોલના ઇસમે બારોબાર વેચી માર્યું

મિત્રને ફેરવવા માટે આપેલું બુલેટ બારોબાર વેચી માર્યું હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે.સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લાડોલ ગામે રાઠોડવાસમાં રહેતા કનુજી ભારથીજી રાઠોડ દૂધ મંડળીમાં પ્રમુખ છે.…

મહેસાણામાં નીતિન પટેલના પુત્ર અને ભાગીદારો સાથે ‌44.60 લાખની છેતરપિંડી

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પુત્ર અને તેમના ભાગીદારોની ગોઝારિયામાં આવેલી સુમાર બાયોટેક કંપની પાસેથી જયપુરની નોવા ફાર્મા કંપનીએ ખરીદીની અવેજીમાં આપેલા રૂ.44.60 લાખના ચેક બાઉન્સ થતાં ફાર્મા કંપનીના…

કડીમાં કોહવાઈ ગયેલી હાલતમાં આધેડની લાશ મળી આવી

કડીમાં આવેલ માર્કેટયાર્ડની પાછળ વિરમગામના એક આધેડની લાશ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે મૂળ વિરમગામના દેવપુરાના વતની મુકેશભાઈ ઉર્ફે ભુદરભાઈ પ્રાણદાસ પટેલ (ઉં.આશરે ૬૫) તેઓ પાલાવાસણા ખાતે એકલા…