સાણંદથી સંસ્કારધામ બસની અનિયમિતતાને કારણે વિધાર્થીઓ ત્રસ્ત

સાણંદથી સંસ્કારધામ જવા માટે સાણંદ એસટી ડેપો થી ફતેપુરા રૂટની બસ વાયા ગોધાવી થઈને જતી હોવાથી આ બસ સમયસર ઉપડે છે જેની કોઈ સમસ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓને સંસ્કારધામથી પરત લાવવા…

લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વિઝીટ યોજવામાં આવી

|સાણંદના સત્યરાજ ફાર્મ ખાતે લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વીઝીટ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ડીજી લાયન ભાવનાબેન ત્રિવેદી , પીડીજી લાયન દીપકભાઇ ત્રિવેદી ની ટીમ ના દરેક કેબીનેટ ઓફીસર…

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદ સ્થિત પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

છેલ્લા ૮ માસથી સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૩૦ ડિસેમ્બરના રોજ વિચાર મંચના આઠમાં મણકામાં હાઉસીંગ ફોર ઓલ હેઠળ પ્રધાનમંત્રી આવાસ…

ચાલો નવા વર્ષે માનવીય સંબંધોની નવી રીતે માવજત કરીએ

ઈ.સ. ૨૦૨૪ નું નવું વર્ષ આપણા આંગણે આવીને ઉભું છે ત્યારે આ નવા વર્ષે આપણા જીવનના માનવ સંબંધોને નવા રંગરૂપ આપી નવ પલ્લિત કરવા પ્રયત્ન કરીએ.   • કુદરતે દરેક વ્યક્તિનું…

મલ્ટીપલ બિઝનેસ

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે કેવી રીતે લિસ્ટ બનાવવું અને એને અનુસરવું જે આપણા બિઝનેસ ને નવી ઉંચાઇ…

તમારું લક્ષ્ય હંમેશા જાળવી રાખો.

” તમારા જેવા સપના ઈચ્છા અને મહત્વકાંક્ષા ધરાવતા લોકો સાથે રહો એ લોકો તમને આગળ વધવામાં સમર્થન કરવામાં તથા સફળ થવામાં ચોક્કસ મદદરૂપ થશે….” તમારી મહત્વાકાંક્ષાઓને ટકાવી રાખવાનો એક સરળ…

આપણે શા માટે અનુસરીએ છીએ ? – જે.કૃષ્ણ મૂર્તિ

આપણે શા માટે અનુસરીએ છીએ, શા માટે આપણે સ્વીકારી લઈએ છીએ ? આપણે બીજાના આધિપત્ય નીચે, તેના દોરવાયા દોરવાઈએ છીએ, બીજાના અનુભવો થી દોરવાઈએ છીએ અને ત્યાર બાદ તેને શંકાની…

બગોદરા નજીક હરીપુરા પાટિયા અકસ્માત થતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

બગોદરા થી ધંધુકા જવાના માર્ગ ઉપર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા મળતી માહિતી મુજબ ધંધુકા નજીક હરીપુરા પાટિયા પાસે રીક્ષા અને કારનો અકસ્માત…

બાવળા પાસેથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 1 ઈસમ પકડાયો

બાવળા પોલીસે બાતમીના આધારે વાસણા ઢેઢાળ ગામમાં આવેલા વાંટાવાસમાં રહેતો લાખાભાઇ ઉર્ફે લક્ષ્મણભાઇ ઉર્ફે મધો મથુરભાઇ ડાભી બસ સ્ટેશન સામે આવેલી તેમની શક્તિ કિરાણા સ્ટોરમાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ રાખીને ચાઇનીઝ…

બાવળા શહેરમાં તંત્રએ 2 સ્થળોએ દબાણો દૂર કર્યા

બાવળા શહેરમાં આવેલી સાણંદ ચોકડીથી બાવળા તરફના માર્ગ પર અને સરકારી દવાખાના પાસે ચાર રસ્તા ઉપર ઘણા સમયથી લારી-ગલ્લાવાળાએ દબાણ કર્યું હતું. જેના કારણે ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વધી…