Author: admin

સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે નિધરાડના શખ્સનું પાર્ક કરેલ બાઇક ચોરાયું

સાણંદ શહેરના કડી રોડ પર મુનિ આશ્રમ પાસે રોડ પર નિધરાડ ગામના આધેડ બાઇક પાર્ક કરી આરામ કરતાં હતા તે દરમ્યાન અજાણ્યા ચોરે રૂ.50 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ફરાર…

ગાંધીનગરમાં આવતીકાલે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે, રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહેશે

ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે સેક્ટર- 11 સુમન સીટી હોટલ ખાતે સવારે 10 કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી…

ચેક રિટર્ન કેસમાં સજા : ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા

ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૈસાની અવેજીમાં 10 – 10 લાખના બે ચેક લખી આપ્યા હતા. જે…

ચિલોડા રોડ પર ડમ્પરની ટક્કરે એક્ટિવાચાલક મહિલાનું મોત

દહેગામના ઉગમણા ઠાકોરવાસમાં રહેતા માતા પુત્ર એક્ટિવા લઈ કામ અર્થે ચિલોડા તરફના એક ગામમાં ગયા હતા તેઓ જ્યારે બપોરના સમયે પરત ફરી રહ્યા હતા તે સમયે દહેગામ ચિલોડા રોડ પર…

PM મોદીએ દેશની પ્રથમ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવી, ઘણી વંદે ભારત ટ્રેનો પણ શરૂ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુજથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. વંદે મેટ્રોને નમો ભારત રેપિડ રેલ નામ પણ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે જ…

આજથી ભુજ-અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન થશે શરૂ, પીએમ મોદી બતાવશે લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 એટલે કે આજના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ આવી પહોંચ્યા : CM સાથે PM મોદી બાય રોડ વડસર જવા રવાના, રાજભવનમાં વિવિધ બેઠકો કરશે

PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા…

કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં વિલંબ નહીં થાય, સરકારે આપ્યા કડક આદેશ, આ હશે પેન્શનની ટાઇમ લાઇન

કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેન્શનમાં વિલંબની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. સરકારના આ સ્ટેપથી પેન્શનધારકોને કોઈપણ વિલંબ વગર સમયસર પેન્શન મળશે. અત્યાર સુધી પેન્શનરોની ફરિયાદ હતી કે તેમને તેમનું પેન્શન સમયસર મળતું…