ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો: અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ અને મહેસાણાના બાળકનું સિવિલમાં મોત
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો…
