દિન વિશેષ: આજે મહા સુદ એકાદશી, રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક સંતશ્રી ભાણસાહેબની જન્મ જયંતી
“ભાણ કહે ભટકીશ મા, મથી જોને માંહ્યસમજીને સુઈ રહે તો, કરવુ પડે નહી કાઈ”ગુજરાતના મધ્યકાલીન લોકસંત. ભાણ એમનું નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ કબીર પરંપરાની ખાસ ઓળખરૂપ છે.…
