વસ્ત્રાલમાં ચાલતી કારમાં આગ લાગી, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ
વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું.…
વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું.…
ગાંધીનગરના ચીલોડા વિસ્તારમાં આશરે 5 વર્ષ પહેલા મકાનનામાંથી રૂ.11 લાખની ચોરીના કેસમાં ચડ્ડી બનિયનધારી ગેંગના ફરાર 2 સાગરિતોને LCBએ બાતમીના આધારે દાહોદથી ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.ગ્રામ્ય એલસીબીને…
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું…
આજે અષાઢી બીજના દિવસે સાણંદમાં 27મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. રથયાત્રાને લઈને સાણંદ પીઆઈ સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સાણંદ…
આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા લઈને વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો ભગવાનના મોસાળ અમદાવાદના સરસપુરમાં પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા છે. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું…
સાણંદના સનાથલમાં આવેલા સફલ વિહાનના મકાનંમાં સ્મીતાબેન તેઓના પતિ સુરેન્દ્રભાઈ છગનલાલ પટેલ સાથે રહે છે. વૃદ્ધ પતિ પત્ની સાથે ઘરમાં ઘરઘાંટી તરીકે 4 લોકો કામ કરી ઘરમાં સાથે રહે છે.…
વટવા જીઆઈડીસીમાં આવેલ ફાયનાન્સ કંપનીમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી શટરનું લોક ખોલીને અંદર ઘૂસીને રોકડ રૂ. 14.91 લાખ ભરેલ તિજોરી ચોરીને ફરાર થઇ ગયા હતા. તેમજ ચોરોએ જે તિજોરીની ચોરી કરી…
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નર્મદા , ભરૂચ , સુરત, ડાંગ , નવસારી,…
આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન…