સાણંદના ચાચરવાડી વાસણાના ખેડૂતોએ ખેતરમાંથી પાણીના નિકાલ મુદ્દે મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા અને કલાકોમાં નિકાલ માટે કામગીરી
સાણંદના ચાચરાવાડી વાસણા ગામમાં ખેતીની જમીનમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ખેડૂતોએ ગામમાંથી 2 ટ્રેક્ટર ભરી સાણંદ મામલતદાર કચેરીમાં ધામા નાખી રજૂઆત કરતાં છેવટે કુદરતી વહેણમાં અવરોધ સમાન દીવાલને તોડી…
