વકીલ સાહેબ બ્રિજ પર હિટ એન્ડ રન, કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું
શીલજ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ જતા વકીલ સાહેબ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી 50 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી…
