Month: November 2024

વકીલ સાહેબ બ્રિજ પર હિટ એન્ડ રન, કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું

શીલજ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ જતા વકીલ સાહેબ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી 50 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી…

ડરણ ગામે વાડામાં ભેંસ આવવા દેવા જેવી બાબતે મારામારી

સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદના ડરણ ગામે ભરવાડ વાસમાં રહેતા સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ગામના જેતાભાઈ કરમણભાઈએ અમારા વાડામાં ભેસ કેમ આવવા દીધી તેમ કહી ગાળો આપી સેંધાભાઈને ગરદનના ભાગે લાકડી મારી…

દહેગામડામાં ખેતરમાં ડાંગરના પાકમાં ટ્રેકટર ચલાવી નુકશાન

બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતાં ભરતભાઈ ઘનશ્યામભાઈ ડાભી ખેતીકામ કરીને પોતાનાં કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારે સામાજીક કામે ઢેઢાળ વાસણા ગામે જઈને કામ…

પીરાણા પાસે લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં બારેજાના બાઈક ચાલક યુવકનું મોત, 1ને ઇજા

પીરાણા પાસે ટ્રકે લોખંડ ભરેલા પીકઅપ ડાલાને ટક્કર મારતા લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં પાસેથી પસાર થતા બાઈક ઉપર પડતાં બારેજાના યુવાનનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક…

વૌઠાના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
દેશમા એક માત્ર ગામ વૌઠા કે જ્યાં સાત નદીઓના સંગમ સ્થળે પરંપરાગત મેળાનો આરંભ થયો છે. આ વર્ષે પાંચ દિવસની જગ્યાએ મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે

ધોળકા અને આજુબાજુના ખૂબ લોકો પાલ (ટેન્ટ) બાંધીને સળંગ પાંચ દિવસ મેળો માણે છે. પૂનમે દરેક પાલમાં અજાણ્યા મહેમાનો માટે લાડુ બનાવી દિવસભર પ્રસાદ આપી આનંદ માણવામાં આવે છે. ખાણીપીણી,…

ચાણસ્માના પલાસરમાં નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા, એક યુવકનું મોત

ચાણસ્માના પલાસર ગામ એક જ જ્ઞાતીના વ્યકતીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતાં 1 વ્યક્તિનું ધારીયું ધોકા જેવા હથીયારો થી હુમલો કરાતાં કરૂણ મોત થયું હતું. જેનું આરોપીને મરણ જનાર યુવક…

શાહીબાગમાં યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.1.32 લાખ પડાવ્યા

શાહીબાગમાં રહેતી યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં વિદેશ જવા માટેની ઓફર આપતી જાહેરાતમાં આપેલા ફોનનંબર પર વાત કરી હતી. જેમાં સાયબર ગઠીયાઓએ યુવતીને ડીજીટલ એરેસ્ટ કરીને ધરપકડ કરવાની બીક બતાવી રૂ. 1.32 લાખ…

અમદાવાદ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી સરવે કરીને મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધાશે : ચાંગોદરમાંથી કામગીરી શરૂ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી નહીં થાય તો…

ભાવનગરમાં બેકારીથી કંટાળી યુવકે લક્ઝરી બસમાં ગળેફાંસો ખાધો

ભાવનગરમાં નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસે…