સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો
સાણંદ : સાણંદ રામેશ્વર સોસાયટી નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો હતો અને જલારામ મંદિરે પ્રસાદ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં…
The Power Of Subconscious Mind: અર્ધ જાગ્રત મનની શક્તિ.
તમારું અર્ધ જાગ્રત મન તમારો ભવ્ય ડાર્ક રૂમ છે. એ એવી છુપી જગ્યા છે જ્યાં તમારી જિંદગી ડેવલપ થાય છે. આપણી પાસે બે પ્રકારના મન છે 1) જાગ્રત મન Conscious…
શીખવા માટે મન શાંત હોવું જોઈએ- જે. કૃષ્ણ મૂર્તિ
કોઈ પણ નવી વસ્તુ શોધવા માટે તમારે જાતે, તમારી રીતે જ શરૂઆત કરવી પડે; તમારે એ યાત્રા બીલ્કુલ અનાવૃત – ખાલી થઇ ને, ખાસ કરીને જ્ઞાન રહીત થઈને કરવી રહી,…
સાણંદ રાજપૂત સ્નેહમિલનમાં લગ્નપ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવા આગેવાનોની અપીલ
રાજપૂત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા રવિવારે શહેરના સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો જેમાં આગેવાનો દ્વારા સમાજને લગ્ન પ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવાની અપીલ કરવામાં આવી હતી.સાણંદના આ…
રાજપુત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાશે
રાજપૂત વિકાસ સંઘ સાણંદ દ્વારા આયોજીત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ સાણંદમાં કોલટ રોડ ઉપર આવેલ સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આગામી 17 ડિસેમ્બરને રવિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ…
સાણંદ : મહિલાઓ માટે નિશુલ્ક બ્યુટી પાર્લર તેમજ સીવણ વર્ગો શરૂ કરાયા
કેવી પરિવાર સમાજ સેવા સંસ્થા દ્વારા મહિલાઓને સ્વરોજગારી મળી રહે તે હેતુથી સાણંદ તાલુકાના જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે સોયલા ગામમાં નિ:શુલ્ક સીવણના તાલીમ વર્ગો ચલાવાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં…
સાણંદ તાલુકાના સરી ગામે ૨૫ મોં સમૂહલગ્ન ઉત્સવ યોજાયો
સાણંદ તાલુકાના સરી ગામ સમસ્ત આયોજીત ૨૫ મોં સમૂહલગ્ન ઉત્સવ શુક્રવારે માત્રી માતાજી ના મંદિરે યોજાયો હતો જેમાં ૧૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં સરી ગામ ખાતે યોજાયેલ સમૂહલગ્ન ગામનાં…
શુભ સવાર : હંમેશા સકારાત્મક રહો
કોઈ વ્યક્તિની નેગેટિવ એનર્જી ના લેશો. દરેક જીવ કે વ્યક્તિ પ્રત્યે પ્રેમ -આદર ભાવથી જુઓ અને વર્તન કરો.દરેકની પોઝિટિવ એનર્જી લેવાથી આપણી પોઝિટિવ એનર્જીમાં વધારો થશે. અને જો તમે લોકોને…
સંત મુનિદાસજી મહારાજની 38 મી પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી લોકડાયરો યોજાયો
સાણંદના સુપ્રસિદ્ધ સંત મુનિ આશ્રમ જે નિધરાડ ખાતે આવેલું છે. અહીં બિરાજમાન પૂજ્ય સંત શ્રી મુનિબાપુ જેઓને બ્રહ્મલિન થયા 38 વર્ષ થયા, છતાં લોકોના હૃદય સ્થાને હાલ પણ ગુરુ તરીકે…