સાણંદમાં શિવમંદિર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, ભોળાનાથને રિઝવવા ભક્તો ઉમટ્યાં
ભકતો ભોળાનાથને રિઝવવા જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલિપત્ર, પૂજા પણ કરી હતી. અને ભગવાન શિવની આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભકતો ભોળાનાથને રિઝવવા જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલિપત્ર, પૂજા પણ કરી હતી. અને ભગવાન શિવની આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પોરબંદરમાં ઇન્દીરાનગરમાં રહેતા એક યુવકને તેના જ સસરા જ દારૂ પીવા તથા જુગાર ના રમવા માટે સમજાવવા ગયા હતા અને અચાનક તે ઉશ્કેરાઇ જતા તેણે પોતાના જમાઇને છરી તથા ધોકા…
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 1.5 ડિગ્રી વધીને 30.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા…
ગુજરાતમાં સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યો છે. તેના વધતા કેસ અને અસરને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ, છેતરપિંડી જેવા કેસોમાં સંબંધિત બેંકના ખાતા ફ્રીઝ કરવા અંગે તેની નીતિમાં મહત્વપૂર્ણ…
અમદાવાદમાં ખરાબ વાતાવરણને પગલે હવાઈ સેવા પર અસર પડી છે, ડોમેસ્ટિક પ્લેનને કેન્સલ કરવાની ફરજ પડી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી છે. જેમાં ખાસ કરીને…
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, વાવોલ ગામમાં આવેલ શિવેશ – 195 ફ્લેટમાં જી બ્લોક, મકાન નં – 201 માં રહેતો બુટલેગર ધર્મપાલસિંહ જયદિપસિંહ સોલંકી ફ્લેટના પાર્કિંગમાં ઈકો…
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જનકસિંહ તથા પો.કો ત્રિલોકકુમાર પોપટલાલ હકીકત મળેલ કે મોજે બોપલ સનસીટી સેકટર-૨ પેલીકન રેસીડેન્સી સામે આવેલ સરદાર પાન ડ્રાઉસ નામનીદુકાનમાં ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની સિગારેટ…
શિવ ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ભગવાન મહાદેવને અતિપ્રિય તેવા સોમવારથી થઈ રહીઁ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે.શ્રાવણ માસની…
આજનો માનવી ગામડાં ને શહેર બનાવવાની અને શહેરો ને મહાનગરો બનાવવા ની ઘેલસા મા આજે અનહદ્ રીતે વર્ષો જૂના અને ઘેઘૂર વૃક્ષો નું નિકંદન કાઢી રહ્યો છે. જે ખરેખર ખૂબ…