મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા.. ગાંધીનગર સ્થિત’ફ્લડ કંટ્રોલ સેલ’ની લીધી મુલાકાત
જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે…
