S.S.C અને H.S.C ની પરીક્ષા બારણે ટકોરા દઈ રહી છે ત્યારે……
Dr. Manish DetrojaPsychological CounsellorPrincipalNeelkanth International School,Sanand. વ્હાલા બાળકો,આત્મ-શ્રદ્ધા રાખો દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે,આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે. મોતી માર્ગમાં નથી મળતા,…
