ગોરજ ગામે અજાણ્યા શખ્સોએ આંગણવાડીના બંધ રૂમમાં પથ્થર નાખી નુકશાન કરતા લોકોમાં રોષ
સાણંદ ના ગોરજ ગામે પંચાયતની બિલ્ડીંગ પાસે આવેલ આંગણવાડીમાં રાત્રે અજાણ્યા શખ્સોએ રૂમની બારીમાં રૂમમાં છુટા ઈટોના ઘા કરતા ખુરશી તૂટી ગઈ હતી અને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે ગામના…
અમદાવાદમાં ટ્રેનની અડફેટે સારવાર દરમિયાન આધેડનું મોત
મણિનગર અને મેઘાણીનગર સહિતના રેલવે ક્રોેસિંગ પાસે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં લોકોના મોત નીપજવાના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા મેઘાણીનગરમાં રહેતા આધેડ મેઘાણીનગરમાં આવેલા ઓેમનગર…
જન્મોત્સવ પર્વ નિમિત્તે સાણંદમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વની ઠેર ઠેર ઉજવણી
હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે સાણંદની સર્વોદય સોસાયટી સામે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવસે મારુતિ યજ્ઞ તેમજ સમૂહ ભોજનનું પણ દર વર્ષની જેમ…
પોક્સો કેસમાં કાનૂની કાર્યવાહી હાઈકોર્ટે રદ કરી
17 વર્ષ અને 5 મહિનાની સગીરાને ભગાડી જવાના ગુન્હામાં 21 વર્ષીય આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ ગોધરામાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ જામીન…
