Month: June 2024

જિલ્લા ભાજપે સાણંદમાં કટોકટી દિવસ ઉજવ્યો

આજરોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા સાણંદ નગરપાલિકાના હોલ મુકામે કટોકટી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના માજી મંત્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા. મુખ્ય વક્તા તરીકે હાજર…

સાણંદ ડીજી પ્રા શાળા પ્રાંગણમાં મોરલાની કળા: અહેવાલ: ગોપાલ મકવાણા

સાણંદની ડીજી પ્રા શાળામાં સોમવારે વરસાદી વાતાવરણની સાથે સાથે મોરલો પણ ખીલી ઊઠ્યો હતો અને એની સુંદર કળા કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે મનોહર ટાઈમ્સના વાચકો માટે પ્રસ્તુત છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ, સૌથી વધુ વરસાદ મેંદરડામાં નોંધાયો

ગુજરાતમાં હવે મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. રાજ્યના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેના લીધે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગરમીમાંથી લોકોને ભારે રાહત મળી હતી,વરસાદ પડવાથી…

ગુજરાતના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર

ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે, અનેક વિસ્તારમાં ગઇકાલે મૂશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળશે. ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી…

સાણંદમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવકને માર ગોધાવીના 4 શખશોએ માર માર્યો

સાણંદ શહેરના ભાવનાથ સોસાયટી રહેતા પ્રકાશસિંહ ઉર્ફે બીટ્ટુ વિજયસિંહ પરમારએ સાણંદ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ જમીન લે-વેચ કરી પરીવારનુ જીવન ગુજરાન ચલાવે છે. તેઓના મોબાઇલ ફોનમાં વિશાલસિંહ મહિપતસિંહ વાઘેલા…

બોળ ગામેથી યુવકનો રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ચોરાયો

સાણંદના બોળ ગામ કોલોનીમા રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના 28 વર્ષીય અક્ષયકુમાર ઓમપ્રકાશ કુસ્વાહા સાણંદ જીઆઈડીસીની કંપનીમાં નોકરી છે. અક્ષય કોલોનીના ધાબા ઉપર સુવા ગયેલ અને તેણે મોબાઇલ ઓશીકા નિચે રાખીને…

સાણંદના ચેખલા ગામે જીલ્લા કક્ષાના પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા ના સાણંદ તાલુકાના ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલાના હસ્તે તથા ઇ.ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો આર બી કાપડિયા ની ઉપસ્થિતિમાં જીલ્લા…

NEET UG – 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય

NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે.આ અંગેની તપાસ સી.બી.આઇ.…

ભગવાન જગન્નાથજીને 108 કળશ જળનો મહાજલાભિષેક કરાયો

ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક તેમજ ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજ વિ. સ. 2080 તારીખ 7 જૂલાઈ 2024ને રવિવારના રોજ નીકળશે. આ રથયાત્રા મહોત્સવ પૂર્વેનો અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ વિ.…

ઉત્તર ગુજરાતમાં બે નવા બ્રિજને મુખ્યમંત્રીની મંજૂરી, રૂપિયા 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ, લાખો લોકોને મળશે પરિવહન સરળતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની મંજૂરી…