ગોંડલમાં આવેલ બે જર્જરીત બ્રીજનો કેસ : સરકારે બ્રિજ બનાવવાની ટાઇમ લાઈન કોર્ટ સમક્ષ રજૂ કરી
રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની ખરાબ હાલતને લઈને રાજકોટના યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ…
