Month: July 2024

અમદાવાદમા અકસ્માતોના અલગ બનાવો

મુંબઇના જયેશભાઇ દરજી એક હોટલમાં નોકરી કરે છે. વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં તેમણે ઇ-કોમર્સ વેબસાઇટ એક ફ્લેટ વેચાણની જાહેરાત જોઇ હતી. જેમાં જયમીન જોષીએ તેમનો ટી-19 સૌદર્ય ફ્લેટ વેચવાની જાહેરાત…

સાણંદની કેનાલમાં ન્હાવા પડેલ કોલટ રોડના બે યુવકો ડૂબ્યા

સાણંદના કોલટ રોડ ઉપર રહેતા બે યુવકો મોટી દેવતી ગામના રોડ પરની કેનાલમાં ન્હાવા ગયા હતા અને કોઇ કારણોસર બન્ને યુવકો ડૂબી ગયા હતા. શહેરના કોલટ રોડ રહેતા વિષ્ણુભાઈ ગોવિંદભાઈ…

ઔડાના અધિકારીઓ સનાથલ લંબેનારાયણ આશ્રમ ટીપી રોડનું પઝેશન લેવા પહોંચતા મહન્ત અને સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો

સાણંદના સનાથલ નજીક આવેલ લંબેનારાયણ આશ્રમની જગ્યામાંથી નીકળતા ટીપી રોડનું પઝેશન લેવા ઔડાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચતા આશ્રમના મહન્ત ઋષિ ભારતી બાપુ તેમજ તેઓના અનુયાયીઓ તેમજ સ્થાનિકોએ વિરોધ કરતા…

રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી, આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથુ થઈ ગયો

પાટણ જિલ્લાના રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી હોવાની ઘટના સામે આવી છે. અલ્ટો પલ્ટી ખાઈ જતા આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ…

SG હાઈવે પર ઝાડ કાપવા બદલ ચિત્રા(બી) પબ્લિસિટીની આનાકાની, ઝવેરી એન્ડ કંપનીએ દંડ ભર્યો

શહેરના એસજી હાઇ-વે અને સોલા સાયન્સ સિટી રોડ પર જાહેર ખબર એજન્સી દ્વારા પોતાની જાહેરાત જોઈ શકે તેના માટે ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લીસિટી નામની બે એજન્સીઓ દ્વારા…

ગાંધીનગરમાં ચાંદીપુરાનો પગ પેસારો: બે બાળકોના મોત

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે દહેશત મચાવી છે. શંકાસ્પદ વાઈરસે અત્યારસુધીમાં 10 દર્દીઓ(બાળકો)ના ભોગ લીધા છે..ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગામોમાં દહેશત વરતાવી રહેલો આ…

સાણંદ ITI ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સાયબર ક્રાઇમ સેલ – સીઆઈડી ક્રાઇમ – ગુજરાત રાજ્ય, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ રેન્જ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા ઔદ્યોગીક તાલીમ કેન્દ્ર (આઇ.ટી.આઇ) સાણંદ…

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો: અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ અને મહેસાણાના બાળકનું સિવિલમાં મોત

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો…

અમદાવાદમાં તાજીયાના જૂલુસ નીકળ્યા

મોહરમ તહેવાર નિમિત્તે અમદાવાદના કોટ વિસ્તારમાં અલગ-અલગ તાજીયાના જુલુસ નીકળ્યાં છે. જમાલપુર દરવાજાથી શરૂ થયેલા તાજીયા લાલ દરવાજા, મિરઝાપુર, રિલીફ રોડ, ખમાસા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરશે. જમાલપુરથી શરૂ થયેલા તાજીયાના…

શહેરના એલિસબ્રિજ પાસે આંગડિયા લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડયા

શહેરમાં થોડા દિવસમાં પહેલા થયેલી એક લૂંટનો આખરે હવે ભેદ ઉકેલાયો છે. શહેરના એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે અને લૂંટનો ભેદ…