આજે બપોરે ઠક્કરબાપાનગર બ્રિજ પરથી નિકોલ સુધી, વિરાટનગર AMC ઓફિસથી ગોકુલ પાર્ક સુધીનો રોડ બંધ રહેશે
સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસ પાસેથી નિકોલ ખોડિયાર મંદિર સુધી…
