વડોદરા હરણી બોટકાંડ કેસને લઈ ગૃહવિભાગે ગુજરાતભરની શાળાઓ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા
વડોદરા હરણી બોટકાંડ કેસને લઈ ગૃહવિભાગે ગુજરાતભરની શાળાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી અને ખાનગી શાળાઓમાં માર્ગદર્શિકાનો અમલ કરવાનો રહેશે. વડોદરા હરણી બોટકાંડ કેસમાં ગૃહ વિભાગે અગ્નિકાંડ સર્જાયા…
