Month: March 2024

ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર એમ્યુલન્સ સાથે ટ્રક અથડાતાં 3ના મોત

સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એમ્યુલન્સ સાથે ટ્રક અથડાતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર, દર્દીની બહેન અને દર્દીની દીકરીનું કરૂણ મોત થયું હતું.સૂત્રોના કહેવા મુજબ ચોટીલાના…

ગાંધીનગર જિલ્લામાં ધુળેટી નો તહેવાર ગોઝારો બન્યો 18 વ્યક્તિ નદી કેનાલમાં ડુબ્યા : 10 હજુ લાપતા

રાજ્યમાં એકબાજુ ધુળેટી નો તહેવાર રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. તો બીજી તરફ એકલા ગાંધીનગર જિલ્લા ની આસપાસ ધુળેટી નો તહેવાર મનાવવામાં મશગુલ બની નદી તથા કેનાલમાં નાહવા ઉતરેલા ૧8…

ગુજરાત- રાજસ્થાન સરહદ પરથી કારમાંથી 1 કરોડ રૂપિયા જપ્ત, કાર ચાલક ડ્રાઇવરની ધરપકડ

લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. આથી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન…

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓ જોઈને કર્યો વરતારો

પાલજમાં વિશાળ હોળી દહન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અંબાલાલ પટેલ પણ હોળીનો વરતારો કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આગામી દિવસોમાં…

સાણંદનાં ગોધાવી ગામે શક્તિમાં નાં ચોક મા હોળી પર્વની શ્રધ્ધા પૂર્વક ઉજવણી : અહેવાલ રાજદિપસિંહ વાઘેલા

સાણંદ તાલુકાના ગોધાવી ગામે શક્તિ માતા ના ચોકમાં હોળી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધાવી ગામની ગામાત અને પરંપરાગત હોળીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દર્શન તથા…

સાણંદના મનીપુર ગામે હોળી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી: અહેવાલ સંજયજી ઠાકોર મણીપુર.

સાણંદ તાલુકા ના મણિપુર ગામ મા સરપંચ શ્રી અને ગામ જનોએ હોળી પુજા કરી અને પ્રસાદ વિતરણ કર્યું. મણીપુરની આ ગામાંત હોળીમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકોએ દર્શન તથા પ્રસાદનો…

ગોધાવી જૈન દેરાસરમાં જૈનબંધુઓ એ પટ દર્શન નો લાભ લીધો. : અહેવાલ રાજદીપસિંહ વાઘેલા ગોધાવી,

ગોધાવી મધ્યે આવેલ જૈન દેરાસર ૧૫૭ વર્ષ પૂર્વે દેરાસર ના રંગ મંડપ માંશ્રી આદિનાથ દાદા રાયણના ઝાંડ નીચે વિરાજમાન છે સમગ્ર ગુજરાત અને ભારત નાં ઘણા રાજ્યોમા થી ભાવિક ભક્તો…

સાણંદ જલારામ મંદિરે આયુર્વેદ ઈલાજ નો તેમજ નેત્ર નિદાન કેમ્પ કે યોજાશે

કોઈપણ સ્ટેજ ના, કોઈપણ અંગના કેન્સર ની આયુર્વેદ નિશુલ્ક નિદાન ,સારવાર , દવાનો કેમ્પ વૈદ્ય અર્જુનનંદગીરી બાપુ , કાયાકલ્પ આયુર્વેદ ઔષધાલય,રાજકોટ( પંચદશનામ જુના અખાડા, જુનાગઢ ) (નાડી વૈદ) દ્વારા તારીખ…

બોપલના TRP મોલમાં ભીષણ આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરતા 22થી વધુ ગાડીઓ દોડી, 2 કલાક બાદ આગ પર કાબુ

બોપલ બજાર નજીક આવેલા TRP મોલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી બિલ્ડિંગના ટોપ ફ્લોરમાં ગેમિંગ ઝોનમાં રહેલા સાધનોમાં અગમય કારણોસર આગ જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી…

સાણંદ વિરાંજલીમાં ઇતિહાસમાં પ્રથમ વખત શહીદોની ભવ્ય આરતી

હોળી પૂર્વે શહાદતની શૌર્ય ગાથાઓથી સાણંદ રંગાયુંભારત માતાની આઝાદી કાજે પોતાની જિંદગી હોમી દેનાર વીર શહીદોને અંજલી આપવાનો મહાયજ્ઞ એટલે સાણંદનો વિરાંજલી કાર્યક્રમ.માર્ચ શહીદ દિન નિમિત્તે સાણંદ એકલિંગજી રોડ ઉપર…