Month: April 2024

અંબાજી, પાવાગઢમાં હજારો ભક્તોએ દર્શનનો લહાવો લીધો

ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થતાં શક્તિપીઠ એવા અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. અંબાજી ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય…

અમદાવાદ એરપોર્ટથી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન સહીત કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષકમલમ ખાતે ક્ષત્રિયોને…

બાવળામાં સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજના 53માં પ્રતિષ્ઠોત્સવની ભવ્ય ઉજવણી

“સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના 53 મા પ્રતિષ્ઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બાવળા સ્વામિનારાયણ મંદિર ખાતે ભાઈઓ અને બહેનોનાં મંદિરનો…

સાણંદના ખોડા ગામના ખેતરના છાપરામાંથી રૂ.1.87 લાખના મુદ્દામાલની ચોરી

સાણંદના ખોડા ગામની સીમમાં આવેલ ખેતરમાં શાકભાજીનું વાવેતર કરતાં પરિવાર ખેતરમાં છાપરામાં રાખેલ સોનાના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.87 લાખની તસ્કરોએ ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે જીઆઈડીસી…

ગોપાલ મકવાણા. ‌ *મોરૈયા તરફથી આવતું પાણી બંધ કરવા ખેડૂતોની માંગ *

સાણંદના મટોડા ગામે ૪૦૦ વિધા ડાંગરના પાક માં નુકસાન થવાની ભીતિ…. સાણંદ તાલુકાના મટોડા ગામે ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરની રોપણી કરેલી છે અત્યારે હાલ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો…

પીળું એટલું સોનુ ના હોય એ લૂંટારાને શી ખબર ?

સાણંદ ગોલવાડ નાકા એ આવેલ ઇમિટેશન જવેલરીના શો રૂમ ઉપર લૂંટારુ ત્રાટક્યા હતા અને છરીની અણીએ લૂંટ ચલાવી હતી.બનાવના પગલે સાણંદ બજારમાં ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર વિગતોની પ્રાપ્ત માહિતી…