Month: June 2024

સાણંદના અણીયાળી ગામે ફૂડ પોઇઝીનિંગ, 50 લોકોને ફૂડ પોઈઝનિંગ

સાણંદના અણીયાળી ગામે ફૂડ પોઇઝીનિંગ, 50 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તમામને સારવાર માટે સાણંદ, બાવળાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગામમાં સાંજના સમયે ફેરીયો ખમણ વેચવા આવ્યો હતો અને તેની પાસે થી…

સાણંદના વિરોચનનગર ગામેથી જુગાર રમતા 4 ઇમસો પકડાયા

સાણંદ જીઆઇડીસી પોલીસને બાતમી મળેલ કે વિરોચનનગર ગામની તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા પાના વડે પાર જીતનો જુગાર રમી રમાડે છે. જેથી સાણંદ જીઆઈડીસી પોલીસે બાતમી વાળા…

સાણંદના ઝોલાપુર ગામે ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ પકડાયો

સાણંદ જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે સાણંદના ઝોલાપુર ગામનો સહદેવભાઈ અરજણભાઈ કો.પટેલ ખાનગી રાહે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂનો ધંધો કરે છે. જે ઇસમ હાલ ઝોલાપુર ગામમા પોતાના જુના…

સીવીલ હોસ્પિટલમા દિવાલ તૂટી અને થોડા જ કલાકોમાં કાટમાળ ક્લિયર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજના સમયે લગભગ 7:30 વાગ્યાની આસપાસ ટ્રોમાં સેન્ટરની એક દિવાલ એકાએક ધરાશાયી થઇ પરંતુ, એક સામાન્ય દિવાલ ધરાશાયી થવા પાછળ એવા તો શું રાઝ હશે કે સિવિલ…

અમદાવાદમા ત્રણ હત્યા થતા ચકચાર: ગોમતીપુરમા જૂના ઝગડાનું સમાધાન કરવા જતાં ગેંગવોર, બે વ્યક્તિની હત્યા

અમદાવાદમાં ત્રણ હત્યાના બનાવને પગલે કાયદો અને વ્યવસ્થા સામે નવા પડકારો ઉભા થયા છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવતાં આરોપીઓ તલવારો સાથે પહોંચ્યા હતાં.…

હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે,પણ જે રીતે વરસાદ વરસવો જોઇએ એ પ્રમાણે વરસી રહ્યો નથી. અનેક જિલ્લાઓમાં વરસાદના માત્ર અમી છાંટણા પડ્યા છે.વરસાદની લોકો કોગડોળની જેમ રાહ જોઇ રહ્યા…

25 સ્કૂલ બસને બે લાખથી વધુનો દંડ

રાજ્યમાં સ્કૂલો શરૂ થયા બાદ અલગ અલગ આરટીઓ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સ્કૂલે લાવવા અને લઈ જતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં મસમોટી…

રથયાત્રામાં એકતાના રંગ માટે રક્તદાન શિબિરનું આયોજન

આગામી 7 જુલાઈના રોજ યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સામાજિક એકતા અને સદભાવના માટે શહેર પોલીસ દ્વારા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના…

મોરબી બ્રિજ સુઓ મોટો કેસ:ઑરેવાએ કહ્યું દરેક પીડિત પરિવારને દર મહિને 12 હજાર રૂપિયા આપશે

મોરબી બ્રીજ દુર્ઘટમાં 135 લોકોનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન ઉપર સુનવણી ચાલી રહી છે. આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ…

ગુજરાતની 600 શાળાઓમાં સવારની શરૂઆત ગીતાથી થશે, 3 હજાર શિક્ષકોને અપાશે તાલીમ

આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા ગુજરાત વિધાનસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભગવદ ગીતાને સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની માંગ કરાઈ હતી. હવે અમદાવાદની 600થી વધુ…