વટવા જીઆઇડીસીમાં ફાયનાન્સ કંપનીમાં તસ્કરો રોકડ રૂ. 14.91 લાખ ભરેલ તિજોરી લઇ ફરાર
વટવા જીઆઈડીસીમાં આવેલ ફાયનાન્સ કંપનીમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી શટરનું લોક ખોલીને અંદર ઘૂસીને રોકડ રૂ. 14.91 લાખ ભરેલ તિજોરી ચોરીને ફરાર થઇ ગયા હતા. તેમજ ચોરોએ જે તિજોરીની ચોરી કરી…
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નર્મદા , ભરૂચ , સુરત, ડાંગ , નવસારી,…
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા : ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા
આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન…
રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીથી પોલીસની ચાંપતી નજર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સીસીટીવી સર્વેઈલન્સની સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ઇમરજન્સી…
રથયાત્રા રૂટ પર 463 મકાનો જોખમી : AMCએ 390થી વધુ કર્મીઓને સ્થળે રહેવાની જવાબદારી સોંપી
નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો આવતા હોય છે. રથયાત્રા રૂટ કોટ વિસ્તારમાં આવેલો છે, જેમાં વર્ષો જૂના મકાન હોવાથી આવા મકાનો ભયજનક-જર્જરિત છે. ગત વર્ષે રથયાત્રામાં દરિયાપુરમાં…
ફલેટની ખરીદી કરવાનું કહીને બાનાખાત પેટે ચાર લાખ ચુકવ્યા બાદ બાકીના નાણાં નહી ચૂકવતા ફરિયાદ
જમશેદપુરમાં સ્ટીલ કંપનીમાં કામ કરતા અને બિહારના મુઝફરનગરમાં રહેતા પ્રણવ ઝા વર્ષ 2000 થી 2002 દરમિયાન અમદાવાદમાં રહેતા હતા. ત્યારે તેમણે ભવિષ્યમાં અમદાવાદમાં સેટ થવાનું હોવાથી વર્ષ 2018માં બેંક ઓફ…
રથયાત્રા માટે પોલીસની ખાસ તૈયારી : કોઈ ગુનેગાર મંદિરની આસપાસ ફરક્યો તો તરત પકડાશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આમ તો પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ જગન્નાથ મંદિર આસપાસ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો રથયાત્રા…
નરોડા વિસ્તારમાં રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી
શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રિક્ષા ચાલકે સામન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી છે. હત્યાના ગુના બાબતે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ…
અમદાવાદના સરસપુરમાં પ્રસાદ બનાવવાની કામગીરી તેજ
રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય,…
ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે બાઈકને અડફેટે લીધી, પતિની નજર સામે પુત્રી અને પત્નીનું મોત
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. તેવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના…
