એસજી હાઇવે ઉપર ઓફિસ ધરાવતી જંતુનાશક દવાની કંપની સાથે 4 કરોડની ઠગાઈ

અમદાવાદના આનંદનગર પોલીસ મથકે ચાલુ વર્ષે એસ.જી.હાઇવે ઉપર ઓફિસ ધરાવતા એક જંતુનાશક કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસે IPC ની કલમ 406, 420 અને 114 મુજબ ફરિયાદ…

અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલો એલિસ બ્રિજ શહેરની શાન છે. વર્ષોથી નદીના બે છેડાને જોડતો આ બ્રિજ અમદાવાદની આગવી ઓળખ છે. ત્યારે આ ઓળખ જળવાય રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે. હવે શહેરની ગટર લાઈનો- ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક…

વસ્ત્રાલમાં ચાલતી કારમાં આગ લાગી, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ

વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું.…

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના કરનાર ચડ્ડી બનિયનધારી ગેંગના બે સાગરિત ઝડપાયા

ગાંધીનગરના ચીલોડા વિસ્તારમાં આશરે 5 વર્ષ પહેલા મકાનનામાંથી રૂ.11 લાખની ચોરીના કેસમાં ચડ્ડી બનિયનધારી ગેંગના ફરાર 2 સાગરિતોને LCBએ બાતમીના આધારે દાહોદથી ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.ગ્રામ્ય એલસીબીને…

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું…

સાણંદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ

આજે અષાઢી બીજના દિવસે સાણંદમાં 27મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. રથયાત્રાને લઈને સાણંદ પીઆઈ સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સાણંદ…

ભગવાનના મોસાળમાં પૂરી-શાક, મોહનથાળનો પ્રસાદ લેવા લાખો ભક્તો ઉમટ્યા

આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા લઈને વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો ભગવાનના મોસાળ અમદાવાદના સરસપુરમાં પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા છે. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન…

અમદાવાદમાં રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું…

સનાથલના સફલ વિહાનના મકાનમાંથી ઘરઘાટી રૂ.4 લાખના દાગીના,રોકડની ચોરી કરી પેટમાં દુખાવાનું બહાનું કાઢી પલાયન થયો

સાણંદના સનાથલમાં આવેલા સફલ વિહાનના મકાનંમાં સ્મીતાબેન તેઓના પતિ સુરેન્દ્રભાઈ છગનલાલ પટેલ સાથે રહે છે. વૃદ્ધ પતિ પત્ની સાથે ઘરમાં ઘરઘાંટી તરીકે 4 લોકો કામ કરી ઘરમાં સાથે રહે છે.…