બાવળાના કાણોતરના 10 વીઘાના એરંડાના પાકમાં 50 પશુ દ્વારા ભેલાણ કરી નુકશાન કર્યું
બાવળા તાલુકાનાં કાણોતર ગામની સીમમાં ખેડૂતે 10 વીધા જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. જેમાં 9 પશુપાલકોએ 40 થી 50 જેટલી ભેંસોને આ ખેતરમાં છુટી મુકી એરંડાના પાકને ભેંસોથી ભેલાણ કરાવી…
