Month: June 2024

સાણંદના શાંતિપુરામાં એક ઘરમાં તસ્કરે રૂ.6.29 લાખની ચોરી કરી ફરાર

સૂત્રોના કહેવા મુજબ સાણંદ તાલુકાનાં નવા શાંતિપુરામાં મોમીનવાસમાં રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ મોમીન રાત્રે 12 વાગે તેઓના બીજા નંબરના મકાનમાં પહેલા રૂમમાં અબ્દુલભાઈ તેઓની પત્ની તથા તેઓનો દિકરો ત્રણેય જણા સુઇ…

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી અનુક્રમે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે થનાર છે. લોકસભા ચૂંટણીની મતગણતરી…

રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ CPની મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે ચર્ચા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાવાની છે, ત્યારે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જમાલપુર જગન્નાથ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ કમિશનર…

અમદાવાદમાં હોસ્પિટલો, શાળા-કોલેજો, મોલ, હોલ-પાર્ટી પ્લોટ, બિલ્ડીંગો, બસ સ્ટેન્ડ સહિત તમામ જગ્યાએ સેફ્ટીનું બોર્ડ ફરજિયાત

રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ જાગેલી રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકા વિસ્તારમાં ફાયર NOCને લઈને ચેકિંગ અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થતા હોય…

પર્યાવરણના જતન માટે રોજીંદા જીવનને સ્પર્શતા ૫૧ ઉપાયો

આગામી ૫ જુને સમગ્ર વિશ્વમાં “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ૫૧મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેના અનેક કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં મોટા મોટા વાતાનુકૂલિત સભાખંડોમાં પર્યાવરણની…

રમતાં રમતાં કોડી
નહીં
પણ મોત મળ્યું……..

આજનો લેખ ગત્ 25 મેં ના રોજ રાજકોટ ગેમ ઝોન માં લાગેલી આગમાં દુર્ભાગ્ય પૂર્ણ રીતે મૃત્યુ પામેલા તમામ સદગત્ જીવો ને શ્રધ્ધાંજલી રૂપે સમર્પિત કરું છું પ્રાર્થના કરું તમામ…

मुल्क के प्रथम प्रधान मंत्री पंडित
नेहरू पर भारतीय सिनेमाके गीतकार आफरीन थे।

મે માસની ૨૭ મી તારીખે જેમની પુણ્યતિથિ દેશ અને દુનિયા માં ઉજવાઈ ગઈ, એ મહામાનવ, સ્વપ્નદ્રષ્ટા, અત્યંત સંવેદનશીલ વ્યકતિત્વના માલિક અને ઘોર માનવતાવાદી, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ વિશે…

ગ્રાહક બજાર નો રાજા-સફળતા ની કથા

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે ગ્રાહક કેવી રીતે બનાવવા અને ગ્રાહક ને કેવી રીતે ઓળખવા અને અને ગ્રાહક ને જાળવી કઈ રીતે રાખવા એ જ શ્રેણી ને આગળ…

Title Change Your Attitude Change Your Life….

“સંબંધોને એવી રીતે નિભાવો કે તમારો કોલ જોઈને કોઈના ચહેરા પર સ્મિત આવે કપાળ પર કરચલીઓ નહીં” ઘણા લોકોના એટીટ્યુડ અલગ અલગ હોય છે. આપણે કહેતા હોઈએ છીએ કે આ…