સરદારધામ સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી સેવામાં પસંદગી પામેલ યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ એવોર્ડથી સન્માનિત કરાયા

સરદારધામ સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી સેવામાં પસંદગી પામેલ યુવાનોનો અધિકારી સન્માન સમારોહ સરદારધામ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલઆચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે…

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ…

જમાલપુર માં ડ્રાઈવરને ગળા પર છરી મૂકીને લૂંટી લેનાર 3 પકડાયા

અમદાવાદમાં જમાલપુર શાકમાર્કેટ પાસે ત્રણ બુકાનીધારી શખસે પીકઅપવાનના માલિક અને તેના ડ્રાઈવરને છરી બતાવીને 43 હજાર જેટલી મત્તાની લૂંટ ચલાવી હતી. મધ્યપ્રદેશથી ડ્રાઈવર શાકભાજી ભરીને જમાલપુર માર્કેટમાં વેચવા માટે આવ્યો…

માતૃભાષાની ઉપયોગીતા, મહત્વ તથા માવજત શા માટે અને કેવી રીતે…?

ગત ૨૧ માર્ચે વિશ્વભરમાં માતૃભાષા દિવસની વૈવિધ્યસભર રીતે ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે માં, માતૃભૂમિ અને માતૃભાષાના અન્ય કોઈ વિકલ્પ ન હોય. માતૃભાષાને…

દુઃખથી ભાગી છૂટવું ?
જે. કૃષ્ણ મૂર્તિ

આપણા માંથી મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના સંબંધોમાં દુઃખ ભોગવે છે. કોઈના મુત્યુમાં પોતાની ઈચ્છઓ પુરી ન કરી શકવા માં અને કાંઈન બની શક્ય હોવાની હતાશામાં સરી પડવું, અથવા કાંઈક…

“વ્યાપારી ની દ્રષ્ટિએ: વ્યાપાર

આ શ્રેણી માં આપણે વ્યાપારી દરેક પરિસ્થિતી માં કેવી રીતે વિચારે છે,કોઈ પણ પરિસ્થિતી નો કઈ રીતે સામનો કરે છે,વ્યાપાર માં હરીફાઈ માં કઈ વ્યૂહરચના બનાવી ને ટકી રહે છે…

Opportunity Is Very Important In Our Life…..

તમારા જેવા સપના, ઈચ્છા અને મહત્વકાંક્ષા ધરાવતા લોકો સાથે રહો તે લોકો તમને આગળ વધવામાં તથા જીવનમાં સફળ થવામાં મદદરૂપ થશે”. તક આપણને સામેથી ક્યારેય મળતી હોતી નથી. આપણે એને…

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે ટ્રેક્ટરની ટક્કરથી દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર જિલ્લામાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના ગાંધીનગરના ઇન્દ્રોડા ગામની છે જેમાં ટ્રેક્ટર ચાલુ રાખી જતા ટ્રેક્ટર ઢળી પડતા સૂતેલી બાળકી પર ટ્રેકટર ચડી જતા બાળકીનો માથાનો…