ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો: અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ અને મહેસાણાના બાળકનું સિવિલમાં મોત
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો…
અમદાવાદમાં તાજીયાના જૂલુસ નીકળ્યા
મોહરમ તહેવાર નિમિત્તે અમદાવાદના કોટ વિસ્તારમાં અલગ-અલગ તાજીયાના જુલુસ નીકળ્યાં છે. જમાલપુર દરવાજાથી શરૂ થયેલા તાજીયા લાલ દરવાજા, મિરઝાપુર, રિલીફ રોડ, ખમાસા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરશે. જમાલપુરથી શરૂ થયેલા તાજીયાના…
શહેરના એલિસબ્રિજ પાસે આંગડિયા લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડયા
શહેરમાં થોડા દિવસમાં પહેલા થયેલી એક લૂંટનો આખરે હવે ભેદ ઉકેલાયો છે. શહેરના એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે અને લૂંટનો ભેદ…
CMનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યના 65 માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ કરાશે
રાજયના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી છે.માર્ગોના મજબૂતીકરણ-અપગ્રેડેશન કામોમાં ઉદ્યોગ વિભાગ સાથે પરામર્શ કરી ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાત…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મૂશળધાર વરસાદ, વેરાવળમાં પાંચ ઇંચ નોંધાયો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘની મહેર જોવા…
અમદાવાદ કોર્પોરેશને આ સારું કામ કર્યું ! 1 મહિનામાં 11 લાખથી વધુ વૃક્ષ વાવ્યા, 30 લાખનો ટાર્ગેટ
અમદાવાદ કોર્પોરેશનની એક સરાહનીય કામગીરી સામે આવી છે.. આમ તો પોતાના કામથી હંમેશા નેગેટિવ રીતે ચર્ચામાં રહેતી કોર્પોરેશન આ વખતે પ્રશંસા મેળવી રહી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન…
રોકાણ કરાવી આધેડ દંપતીને 27 લાખનો ચૂનો લગાવ્યો
નવા વાડજમાં રહેતા અમૃતલાલ મનસુખભાઇ કોષ્ટી નિવૃત્ત જીવન ગુજારે છે. નિવૃત્તિ બાદ તેમના જુદી જુદી બેંકના ખાતામાં કુલ 18 લાખા રૂપિયા જમા થયા હતા. જ્યારે તેમણે ફરજ દરમિયાન મિત્રોને આપેલા…
સાણંદના નળ ત્રણ રસ્તા પાસે ગંદકીથી રાહદારીઓ ત્રાહિમામ
સાણંદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં યોગ્ય સફાઇના અભાવે શહેરમાં ગંદકીના લીધે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા શહેરમાં રોગચાળો થવાની લોકોને ભીતિ રહેલી છે.સાણંદમાં કાલુપુર બેન્ક…
જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો
અમદાવાદના જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી. વિગતે વાત કરવામાં આવે તો, જોધપુર વિસ્તારમાં રત્નમણી કોમ્પલેક્ષમાં આ ઘટના બનવા પામી. મળતી માહિતી પ્રમાણે માનસી પરમાર…
જયરાજસિંહના પુત્રની જામીન અરજી પર 7 ઓગસ્ટે હાઇકોર્ટમાં સુનાવણી
ગત 30 મે, 2024ના રોજ જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખસોએ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કરી…
